________________
રો નધિmil’ તેમને બે નામે “વફન્નતિ આ વક્ષ્ય માણ પ્રકારથી કહેલા છે. “i agr’ જેમકે-રેસાવા નાવવા’ શેષવતી અને યશસ્વતી એ પ્રમાણે હતા. સૂ૦ ૪
ટીકાર્થ-હવે શ્રમણ ભગવાનના માતાપિતાને બારમા દેવલે કની પ્રાપ્તિ અને ત્યાંથી ચુત થઈને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પત્તી અને સિદ્ધિપ્રાપ્તિનું કથન કરવામાં આવે છે–“સમા દસ મજાવો મહાવીર’ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના “કસ્માનિયરો પારાવશ્વકના માતાપિતાને અર્થાત્ ત્રિશલા નામની માતાને અને સિદ્ધાર્થ નામના પિતાને પાર્શ્વનાથ તીર્થકરની શિષ્ય પરંપરા પ્રાપ્ત થવાનો અવસર મળે. અર્થાત્ તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરીને સમોવાણા ચાવ દોથા શ્રમણ જૈન સાધુઓના ઉપાસક થયા. તેણે વર્લ્ડ વારાફુ તેઓએ અર્થાત્ શ્રમણ ભગવાનના માતાપિતાએ એટલે કે ત્રિશલા અને સિદ્ધાર્થ એ બન્નેએ ઘણા વર્ષ પર્યત “ક્ષમળવાપરિયા ૪ત્તા શ્રમણના ઉપાસકપણાની પર્યાયને અર્થાત્ શ્રાવક ધર્મનું પાલન કરીને “જીજું નવનિરાશાળં છ જવનિકાયનું અર્થાત્ પૃથ્વીકાય–અષ્કાય-તેજકાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાયરૂપ જીવસમૂહોના “નારFણનિમિત્તે સંરક્ષણ માટે સારોરૂત્તા આલેચના કરીને અને “નિંદિત્તા નિંદા કરીને અર્થાતુ પિતાની સાક્ષિપણામાં નિંદા કરીને તથા “ત્તિ” ગુરૂ આચાર્ય વિગેરેની સામે ગર્પણ કરીને તથા “gદિવāમિત્તા’ પ્રતિક્રમણ અર્થાત પાપકર્મની નિવૃત્તિરૂપ પ્રતિક્રમણ કરીને બારિ યથાઈ યથાયોગ્ય “વત્તરણ અરિજીત્તારૂં વરિઘન્નિત્તા ઉત્તર ગુણના પ્રાયશ્ચિત્ત અર્થાત્ મુત્તર ગુણવંબંધી પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીને “કુસંથારí સુદત્તા કશસંસ્થારક એટલે કે દર્ભના આસન પર બેસીને “માઁ દત્તકાત્તા ભક્તપ્રત્યાખ્યાન નામના અનશનનો સ્વીકાર કરીને “રિમાણ મારíતિયા” અપશ્ચિમ અર્થાત્ છેલલી મારણતિક “Hહેનાર” સંલેખના દ્વારા સુવિચાર' શરીરને સુકાવીને “માણે શારું દિશા” યથાકાળ એટલે કે યેગ્ય સમયે કોલ કરીને એટલે કે મરણને સ્વીકાર કડીને “i વિજાતિ” એ શરીરને અર્થાત્ ઔદારિક શરીરને છેડીને “અરવુ તે રેવત્તા ૩૩વરના અયુત ક૯પમાં અર્થાત્ અયુત નામના બારમા વિમાનમાં એટલે કે અશ્રુત નામના બારમાં દેવલોકમાં દેવપણાથી ઉત્પન્ન થયા. “માણે મકાઈ મકવાdi દિfauli” તે પછી અર્થાત્ બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા પછી અયુના ક્ષયથી અર્થાત્ દેવલોકમાં રહેવાની આયુષ્ય સમાપ્ત કરીને અને વિક્ષય અર્થાત્ દેવભવને ક્ષય કરીને તથા દેવસ્થિતિનો ક્ષય કરીને ચુત અર્થાત અયુત નામના બારમા દેવલોકમાંથી ' ચ્યવન કર્યું અને રા' એ બારમા દેવકથી ચ્યવન કરીને ‘મહાવિવેદે વા' મહાવિદેહ ક્ષેત્રમાં ‘વળે વાળ ચરમ ઉચ્છવાસ અર્થાત્ અંતિમ શ્વાસ ઉચ્છવાસ લઈને 'િિકન્નરવંતિ’ સિદ્ધ થશે. અર્થાત સિદ્ધિ પ્રાપ્ત કરશે. તથા “કુન્નિણંતિ બેધ પ્રાપ્ત કરશે. અથાત્ તત્વજ્ઞાન રૂપ વિશેષ પ્રકારના જ્ઞાનને પ્રાપ્ત કરશે. તથા “કુચિહ્નતિ’ મુકત થશે એટલે કે-કર્મબંધનથી છૂટિ જશે. તથા “નિદરાફરસંતિ” નિર્વાણ પ્રાપ્ત કરશે અને “વતુરંવાળમાં રિફંતિ” સર્વ દુઃખને અંત કરશે. અર્થાત્ બધા પ્રકારના પ્રારબ્ધ સંચિત વર્તમાન કર્મ જન્ય દુઃખને નાશ કરશે. કહેવાને ભાવ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૩૧