SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પ્રિયા જાલવનુત્તળ’ પિતા કાશ્યપ ગેત્રના હતા‘તહ્માં ત્તિન્તિ નામથેના માહ્નિકનંતિ' અને એ મહાવીર સ્વામીના પિતાના પણ ત્રણ નામે આ વક્ષ્યમાણુ પ્રકારના હતા. ‘તું ન જેમકે-‘સિદ્ધસ્થેા' સિદ્ધા આ પહેલું નામ છે. ‘સિ સેવા' શ્રેયસ આ ખીજું નામ છે. અને ‘જ્ઞસંવા’ યશસ્તી આ ત્રીજું નામ છે. હવે શ્રમણ ભગવાન મહાવીરના માતાના નામનું કથન કરે છે. ‘સમળરસ નું મત્રો મહાવીરÆ' શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ‘અમ્મા વાનિવ્રુત્ત ગુત્ત' માતા વાસિષ્ઠ ગોત્રેપન્ના હતા. ‘લીસેળ તિનિનામષેકજ્ઞા માહિ જ્ગતિ' તેમન! પણ ત્રણ નામ આ વયમાણ રીતે કહેવાય છે. ‘તું ના' જેમકે-તિલØાવા' ‘વિશલા' આ પહેલું નામ છે. અને તે વિન્નારા' વિદેહત્તા, આ ખીજુ ન મ છે. તથા ‘પિયસાળિીવા’ પ્રિયકારિણી આ ત્રીજું નામ છે. અર્થાત્ મહાવીર સ્વામીના માતાના ક્રમશઃ ‘ત્રિશલા, વિદેહદત્તા અને પ્રિયકારણી એ રીતે ત્રણ નામધેય સમજવા. હવે ભગવાનના કાકાનું નામ કહેવામાં આવે છે.-સમળરસ નું માવળો મહાવીરરસ' ભગવાન મહાવીર સ્વામીના પિતૃન્ય અર્થાત્ પિતાના ભાઈ (કાકા)નું નામ ‘મુવાલે વ્હાલવ નોત્તેનેં' સુપાર્શ્વ કશ્યપ ગોત્રના હતા, હવે મહાવીર સ્વામીના મેાટાભાઈનુ નામ બતાવે છે, ‘સમાસ્સ નું માવળો મર્વીર્સ'. શ્રમણ ભગવાન મઠ્ઠાવીરના‘નેટ્ટે માયા' મોટાભાઇનું નામ ‘7 વિદ્વળે' નન્દીવર્ધન હતું ‘હ્રાસત્રનુત્તળ’ અને તે કાશ્યપ ગાત્રવાળા છે. હવે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની મેટીમહેનતુ નામ કહે છે. ‘સમસ્તુ હું માવશો મહાવીરÆ' શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ‘લેટ્ટા મળી' મેટી ખડેનનુ' નામ' વંસળા વ્હાલવનુત્તેને' સુદ ના હતું અને તે કાશ્યપ ગોત્રા હતા. અર્થાત્ કાશ્યપ ગેત્રમાં જન્મેલ હતા, હવે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પત્નીનું નામ અને ગેાત્ર બતાવે છે.-સમળસ નું મવકો મહાવીરä' શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની “મન્ના નસોયા હોકિન્ના નુત્તેન’ ધર્મ પત્નીનુ નામ યશેાદા હતું અને તે કૌડિન્ય ગેત્રોપન્ના હતા. હવે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની કન્યાનું નામ બતાવે છે. ‘ક્ષમળસ્ક હું મા વો મહાવીસ ધૂયા' શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની કન્યા દાસનુત્તેળ' કાશ્યપ ગેત્રા હતા. તીમેળો નામધેન્નાથમમાઽિતિ' તેમના એ નામ વક્ષ્યમાણુ રીતે કહેલ છે. ‘તે નહ’. તે આ પ્રમાણે ‘લઘુગ્ગાવ) ચિત્તળાવ' અનેજજા અને પ્રિયદર્શીના અર્થાત્ મહાવીર સ્વામીની કન્યાનું નામ અનેાજા અને પ્રિયદર્શીના એમ બે નામ હતા ! હવે ભગવાન શ્રીમહાવીર સ્વામીના ભાણેજોનુ નામ કહે છે. સમસનું મળવો મહાવીસ નત્તમૂ’ શ્રમણુ ભગવાન શ્રીમહાવીર સ્વામીના ભાણેજી ‘જોલિયાપુત્તેળ' કૌશિક ગેત્રા હતી અને ‘તીલેન શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૩૦
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy