________________
લેવાતા ભગવાન શ્રી મહાવીર સ્વામી “બ્બે મળિકૃમિત્ત' પરમ રમણીય શંખ મર્મર અને રત્નજડિત આંગણામાં રિસરમુછીને વિ' પર્વતની ગુફામાં ઢંકાયેલા જવા પાથવે રૂપ' પર્વતની ગુફામાં ઢંકાયેલ ચંપાના વૃક્ષની જેમ “મહાપુપુત્રી સંવઢ૩ ક્રમશઃ, દરાજ વધવા લાગ્યા. “ બં સમળે માવે મલ્હાવીરે' તે પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર વર્ધમાન સ્વામી ‘વિઘાચરિન-વળવત્તાસ્ટમ' સ્વયં જ્ઞાન વિજ્ઞાન દિથી યુક્ત થઈને કૌમાર શૈશવ અને બાલ્ય અવસ્થાથી નિવૃત્ત અથત યુવાવસ્થા પ્રાપ્ત કરીને “અહુરૂવાણું અધિક ઉત્સુક્તાથી રહિત થઈને અર્થાત્ વિશેષ લાલચ રહિત થઈને “રાારું માથુરણTહું મહા ઉદાર મનુષ્યને ભેગવવા લાયક “ચઢાળાÉ વયમાણ પાંચ સંખ્યાના લક્ષણ યુક્ત સ્વરૂપવાળા “ામમારું કામે પગોને અર્થાત્ “afસરસ વધા” શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ વિષયક ઉપભેગેને “પરિવારને અનાસક્તિ પૂર્વક ઉપભેગ કરતાં કરતાં “gવે ર ળ વિહારુ ઉક્ત પ્રકારથી ઉદાસીનતાપૂર્વક રહેવા લાગ્યા અર્થાત્ શ્રમણ ભગવાન મહાવીર વદ્ધમાન સ્વામી જન્માક્તરના સંસ્કારથી તે જ્ઞાનવિજ્ઞાનથી પરિપૂર્ણ થઈને યુવાવસ્થામાં વિષય સેવનની વધુ પડતી ઉત્સુકતા રહિત થઈને શબ્દસ્પર્શાદિ પાંચ વિષયને અનાસક્તિપૂર્વક ઉપભેગ કરતાં કરતાં સાંસારિક વિધ્યાથી ઉદાસ થઈને જીવન વિતાવવા લાગ્યા. સૂટ ૩ છે
હવે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના કુટુંબ પરિવારના નામનું પ્રતિપાદન કરવામાં આવે છે. -
ટીકાઈ–“મળે માવે મgવીરે જાવ ' શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કાશ્યપ શેત્રના હતા. “ત૨avi તિમિર નામધન્ના મન્નિતિ” તેમના ત્રણ નામ આ વક્મણ રીતે કહેવામાં આવે છે. “ના તે ત્રણે નામોને કમશઃ બતાવવામાં આવે છે – એ કાશ્યપ શેત્રવાળા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું પહેલું નામ “ગમ વિષે સંતિ ઘમાળે” માતાપિતાએ “વર્ધમાન” એ પ્રમાણે રાખ્યું હતું. હવે માતાપિતા દ્વારા રાખવામાં આવેલ બીજું નામ “Hસંપુરૂ કમળ’ સહસં મુદિત અર્થાત્ સ્વાભાવિક ગુણથી ઉત્પન્ન થવાથી તથા સમભાવ રાખવાથી તથા ઘેર તપસ્યા કરવાથી “શ્રમણ એવું નામ સમજવું.
હવે મહાવીર એ પ્રમાણે નામ કરવાના હેતુનું પ્રતિપાદન કરે છે. મીમં મામેરવું વરા અર્થમાં ભીમ અર્થાત્ ભયાનક અને “ભય ભૈરવ' એટલે કે અત્યંત ભત્પાદક હોવાથી ભીષણ તથા ઉદાર અર્થાત્ પ્રધાન તથા અવિચલ અર્થાત્ પોતાના કર્તવ્ય માર્ગથી ચલિત ન થવાવાળા તથા “ હું નત્તિ પરીષહ એટલે કે બધા પ્રકારના કલેશને સહન કરવાવાળા હોવાથી વેહિં તે નામ જર્ચ સને મri મહાવીરે દેએ તેમનું નામ શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે રાખ્યું હતું એટલે કે સાંસારિક સઘળ કલેશને સહનાર હવાથી દેએ “મહાવીર' એ પ્રમાણે નામ રાખ્યું હતું હવે ભગવાન શ્રી મહાવીરના પિતાના નામનું કથન કરે છે. “સમજણ v માવો મહાવીર' શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩ ૨૯