________________
કેશને અથવા “ફારૂં ઘરોમા લાંબા કામ અર્થાત્ બલિના વાળને અથવા જીરા વસ્થિતોમારૂં લાંબા બતિ કેશને અર્થાત્ ગુહ્ય પ્રદેશને વાળને જે પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક વિગેરે ક ઘા સવજ્ઞ વા’ કાપે કે સંશોધન કરે અર્થાત્ ગૃહસ્થ શ્રાવક વિગેરે અન્ય વ્યક્તિ ઉક્ત અવયના વાળને કાપીને સાફસૂફ કરે તે ‘નો સાથે તેનું એટલે કે ગૃહસ્થ શ્રાવક વિગેરે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવતા મસ્તક વિગેરેના કેશના કર્તન અને વિરોધનનું સાધુએ આસ્વાદન કરવું નહીં, કેમકે આ પ્રકારના કેશાદિના કાપવાની મનથી અભિલાષા કરવાથી પરક્રિયા વિશેષ હેવાથી કર્મબંધ દેષ લાગે છે તેથી સાધુએ તેની અભિલાષા કરવી નહીં. તથા “નો તે નિયમ” વચન અને શરીરથી પણ તેનું અનુમદન કે સમર્થન કરવું નહી. કેમ કે તેમ કરવાથી સંયમની વિરાધના પણ થાય છે. તેથી સંયમના પાલન માટે ભાવ સાધુએ ગૃહસ્થ શ્રાવકને શરીરના પૂર્વોક્ત અવયના વાળ કાપવા કે સંશોધન કરવા પ્રેરણા કરવી નહીં.
હવે પ્રકારાન્તરથી પરકિયા વિશેષને નિષેધ કહે છે.-રે રિયા પર સીસો દિક વા' તે પૂર્વોક્ત સંયમી સાધુના મસ્તકમાંથી લીને અથવા વા” જને અર્થાત જ કે લેખને “નાકિન વા બહાર કહાડે અથવા વોહિકનવા’ મસ્તકનું વિશેધન કરે અછત સાફસફ કરે તે ગૃડસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા માથામાંથી છૂ કે લીઓના વિશાધનને “નો સાયg” સાધુએ આસ્વાદન કરવું નડી'. અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં. તથા “ તે નિચમે' વચનથી અને શરીરથી પણ તેનું અનુમોદન કે સમર્થન કફ નહી. કેમ કે આ પ્રકારના ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા સાધુના માથામાની જ કે લીખાનું કહાડવાનું કે સાફ સુફ કરાવવાને પરકિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ માનવામાં આવે છે, તેથી કર્મ બંધનોથી છૂટકો મેળવવા દક્ષા ધારણ કરવાવાળા સાધુએ તન મન અને વચનથી આ રીતે માથામાની જૂકે લીખો કઢાવવા માટે ગૃહસ્થને પ્રેરણા કરવી નહીં.
* હવે સાધુને ગૃહસ્થ પિતાના ખેાળામાં કે પલંગ વિગેરે પર સુવરાવીને પાદમર્દન (પગચંપી)ના નિષેધનું કથન કરે છે. તે સિવા હિ વા’ એ પૂર્વોક્ત સંયમી સાધુને પર અત્ ગૃહસ્થ શ્રાવક ભક્તિભાવથી “સિ વા” અંક અર્થાત્ ખળામાં અથવા “જિયંતિ વા’ પલંગ ઉપર “તુpવત્તા સુવરાવીને “' પગેને નામિક નવા પરિઝઝ વા' એકવાર કે અનેકવાર આમર્જન પ્રમાર્જન કરે તે. તેનું અર્થાત્ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા પગના આમર્જન કે પ્રમાર્જન પર ક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ મનાય છે. તેથી સાધુ મુનિએ તેની અભિલાષા કરવી નહીં. તથા “નો રં સાગg” સાધુએ આસ્વાદન કરવું નહીં. એટલે કે આ પ્રકારના આમર્જન પ્રમાર્જન પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ મનાય છે. તેથી સાધુ મુનિએ તેની અભિલાષા કરવી નહીં. તથા “નો તં નિચમે શરીર અને વચનથી પણ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવનારા પગના પ્રમાર્જનનું અનુમોદન કે સમર્થન કરવું નહી. અર્થાત ગૃહસ્થ શ્રાવકને પિતાના પગનું પ્રમાર્જન કરવા સાધુએ તન મન અને વચનથી પણ પ્રેરણા કરવી નહીં, કેમકે આ પ્રકારથી પગોના પ્રજનની અભિલાષા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૨