SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ લેવાની ઈચ્છાથી “ો મiારેકના મrig” સંખડીમાં જવા માટે હૃદયમાં સંકલ્પ કે વિચાર પણ કરવો નહીં. સૂઇ ૨૯ હવે પૂર્વોક્ત રીતે પ્રીતિભોજન વિશેષરૂપ સંખડી શારીરિક સ્વાથ્યને બગાડે છે તથા માનસિક ચિંતા વધારે છે. અને અધ્યાત્મિક સાધના વિગેરેનો નાશ કરે છે. તેથી સાધુ કે સાવીને સંખડી સ્થાન તરફ જવાને નિષેધ કરેલ છે. એ વિષય સ્પષ્ટ કરીને તેનું વિશદ રૂપે પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે. ટીકાઈ-રે મિઠુ વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી પારં એક કઈ પણ સંબડીને “સુદા સાંભળીને ચાહે તે વિવાહદિ શુભ નિમિત્તક પૂર્વ સંખડી હોય અથવા મૃત પિતૃના શ્રાદ્ધ દિ અશુભ નિમિત્તની પશ્ચાત્ સંખડી હોય તેને વિષ્ણ' જાણીને “વસ્તુમૂળ ગgi “સંપદાવ ઉસુક મનવાળા થઈને તેમાં જાય છે કે જવાને મનમાં વિચાર કરે કે એ સંબડીમાં મને અપૂર્વ ભોજન મિષ્ટાન્નાદિ મળશે કેમ કે તે “યુવા સંઘવી” નિશ્ચિત રીતે વિશેષ પ્રીતિભોજન રૂપ સંખડી છે. તેથી જરૂર લાભ થશે તેથી સાધુ કે સાધ્વીને તેમાં જવાને નિષેધ કરેલ છે. જો સંચારુ તથ હિં સ્કેÉિ એ સંખડીવાળા ગામમાં સંખડી વિનાના કુળમાંથી પણ આહાર લે ન જોઈએ કેમ કે ભિક્ષા માટે પર્યટન કરવાથી સંખડી કરનાર તેને જોઈને ભિક્ષા લેવા વિનવે તેમ મનમાં સંક૯પ કરવાથી છલ કપટ રૂપ માતૃસ્પર્શ દોષ લાગે છે. એજ વાત સત્રકાર કહે છે-“સામુહાનિર્ચ પર વિર્ય ગૃહ સમુદાય સંબધી સામુદાનિક ભિક્ષા કે જે આધાકર્માદિ સેળ દેશ વિનાની છે. તથા સદરક મુખવસ્ત્રિકા મુહપતી અને જે હરણાદિ સાધુ વેષથી પ્રાપ્ત થવાને કારણે ઉત્પાતાદિ દેષ વિનાની પણ છે. તે પણ આવા પ્રકારના “પિંગા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ચારે પ્રકારના આહાર જાતને “iferઉત્તા ગ્રહણ કરીને “બાર ગારિત્તર’ આહારનો ઉપયોગ કરવા માટે ઉત્સુક થવું ન જોઈએ કેમ કે આવા પ્રકારના આહાર જાતને ગ્રહણ કરવાથી “મારા સંજાણે સાધુ કે સાધ્વીને છળકપટ રૂ૫ માતૃસ્થાન સ્પર્શ ષ લાગે છે, તેથી સાધુ કે સાવીને સંબડી ભેજન થતું હોય તેવા ગામમાં પણ ન જવું જોઈએ. આ વિષયને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે- “ો ઉર્વ કિન્ના એહલૌકિક અને પારલૌકિક અપાયના ભયથી સ ધુ કે સાધ્વીએ ઉક્ત પ્રકારે સંખડીવાળા ગામમાં ભિક્ષા પ્રાપ્તિ માટે જવું નહીં, કહેવાને ભાવ એ છે કે- જેકે એ સાધુ કે સારી સંખડી થી અન્ય કુળમાંથી ભિક્ષા લેવાની ઈચ્છાથી સંખડી વાળા ગામમાં ગયેલ હોય તે પણ એવા પ્રકારને આહાર સમૂહ એનર્ણય લેવા છતાં પણ સંખડી લાભના ભયથી તે ખાઈ શકતા નથી, કેમ કે એવા પ્રકારના આહારને ખાવાથી શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૧
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy