SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વોક્ત છળકપટ રૂપ માતૃસ્થાન સ્પર્શ ષ લાગવાની સંભાવના છે. પરંતુ જો તેમને સખડી લાભને આશય ન હોય તે અન્ય કુળમાંથી એષણય આહારને લાભ થાય તે ત્યાં જવાને દેષ નથી એ વાત સૂત્રકાર કહે છે.– રથ શાળા અશુષિવિત્તા તે સાધુ કે સાધ્વી તે સંખડી વાળા ગામમાં અન્ય સમયમાં જઈને “તથિથરેëિ કુહિં એ સંબડી વાળગામમાં પણ એ સંબડી શિવાયના ઘરો માંથી “સામુદા િસિ વેસિ ગ્રહ સમુદાય સંબંધી ભિક્ષા સમૂહને કે જે એષય-આધાકર્માદિ સોળ દેથી રહિત પ્રાસુક હોય તેને અને કેવળ સદરક મુખવસ્ત્રિકા સહિત રજોહરણાદિ વેષમાત્રથી પ્રાપ્ત થયેલ હોય અર્થાત ધાત્રીપિંડાદિ સોળ દેથી રહિત હેય એવા પ્રકારના “જિંદા અનાદિ ચતુર્વિધ આહારજાતને “ઘહિત્તિ ” લઈને “સાહારં શારિજ્ઞા અશનાદિ આહાર જાતને ઉપયોગમાં લઈ લે. કેમ કે એવા પ્રકારના આહારજાતને ઉપગમાં લેવાથી ઉક્ત માતૃસ્થાન સ્પર્શ દેષને કેઈપણ પ્રકારે સંભવ નથી. સૂ૦ ૩૦ | ફરીથી સંખડી વિશેષને ઉદ્દેશીને સાધુને તેમાં જવા માટે નિષેધ કરે છે – ટીકાઈ–“તે મિક્રર્ વા મિg ar' તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી “તે કં કુળ તેમના જાણવામાં એવું આવે કે-જામંતિ વા કાર’ ગામહાય યાવતું નગરહાય અથવા મડંબ હોય એટલે કે નાનું નગર હેય અથવા કબૂટ-નાનું ગામ હોય અથવા “grળસિવા” રાજધાની હોય “ áસિવા” સંખડી પ્રીતિભોજન વિગેરે થતા હોય તે સં િવ ામંા જાવ ાચાર વા’ તે સંખડીવાળા ગામમાં યાવત્ રાજધાનીમાં એટલે કેનગરમાં કે મબમાં અથવા કઈટમાં “હંયતિ સંવરિયા' સંબડીલાભની આશાથી તે સંખડીમાં “જો ગરમધજ્ઞા મળrg' જવા માટે સાધુ અને સાધ્વીએ મનમાં વિચાર સરખે પણ કરે નહીં કેમકે-“વત્રી વ્યા” કેવલી ભગવાન મહાવીર સ્વામી કહે છે કે જાવાળાને આવી રીતનું સંખડી ગમન સામુહિક ભેજન સાધુ અને સાર્વી ને માટે કર્મ બંધના કારણરૂપ કહેવામાં આવેલ છે. તેથી સાધુ કે સાધ્વીએ સંબડીમાં જવું ગ્ય નથી. સૂત્ર ૩૧ છે હવે સંખડીમાં રહેલ દેનું કથન કરતાં સૂત્ર કારક કહે છે ટીકાથ–‘બાપુ’ ચરક શાકયાદિ અનેક સાધુએથી વ્યાપ્ત-ભરેલ હોવાથી કavri અત્યંત અદ્રુપ પ્રમાણુવાળી ડી એવી “ ' પ્રીતિજનરૂપ સંખડીમાં “aggfas માળા પ્રવેશ કરનાર સાધુ ને આ નીચે જણાવ્યા પ્રમાણેના દે લાગે છે, જેમકે TM વા પા” એક પગની સાથે બીજે પગ “કાંતપુ મારૂ ટકરાય છે તથા “સ્થળ હૃત્યે સંવાઢિચવુ મારું હાથ હાથથી પૂર્વમાં સંચાલિત થાય છે. અર્થાત્ અનેક સંપ્રદાયના સાધુઓથી ખીચાખીય ભરેલ સંખડીમાં ભાવ સાધુના જવાથી એક સાધુના પગથી બીજા સાધુને પગ ટકરાય તેમજ એક સાધુ ને ભિક્ષાગ્રહણ કરવા માટે હાથનું સંચલન કરતાં પહેલાં બીજા સાધુના હાથ સંચાલિત થશે એજ પ્રમાણે “Trugવા Tig આહિર જુવે જવ’ ભિક્ષા માટે એક સાધુનું પાત્ર મૂકાય તે પહેલાં બીજા સાધુનું પાત્ર મૂકાઈ જશે શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૨
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy