SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ એકઠાં થઈને ‘હોવું મદિરા પાન માટે “મો ઘરમાઁ દુરહ્યા વાહે એવું સંબોધન કરીને અર્થાત ગૃહપતિ વિગેરેને બેલાવીને સંખડીમાં ઉપસ્થિત થવાના કારણે લુપતાથી બધી વસ્તુ લેવાની સંભાવના રહે છે. તેથી તે બધીની સાથે મેળવેલ મદિરા અથવા અન્ય કોઈ સોડ વેટર વિગેરે મનપસંદ વસ્તુ પીયને અથવા સંખડીથી બહાર નીકળીને “વણ વહિનાળે જે બીજા ઉપાશ્રયને ઓળતા છતાં જો સ્ત્રમાં તે પ્રાપ્ત ન થાય તે તમેઘ વરરસ’ સંખડીની સમીપસ્થ ઉપાશ્રયમાં જ “સંમિરાણીમાત્રમાનિ જ્ઞા’ ગૃહપતિ, સંન્યાસી વિગેરે બધાની સાથે એકત્રીભાવને પ્રાપ્ત કરશે. અર્થાત્ એ સંખડીની સમીપમાં રહેલ ઉપાશ્રયમાં સઘળા સાધુ, સંન્યાસી, ગૃહસ્થની સ્ત્રી, પરિવ્રાજક એ બધા સાથે મળીને રહેશે અને એકઠા થઇ જવાથી “કઈમને વા મરે વિપરિચાસિયમણ ત્યાં આગળ તે સાધુ અન્ય મનસ્ક થઈને અથવા ઉન્મત્ત થઈને અથવા વિપર્યસ્ત-ઉન્મત્ત થઈને પિતાના સ્વરૂપને પણ ભૂલી જશે એજ રીતે ગૃહસ્થ વિગેરે પણ દારૂ વિગેરેનું પાન કરવાથી ગાંડા જેવા થઈને પિતપોતાના સ્વરૂપને ભૂલી જશે આ પરિસ્થિતિમાં સ્થિ વિણે વા ૪જીવે વા’ કેઈ સ્ત્રી અગર કઈ નપુંસક “રં મિરવું વરસવામિત્ત વ્ય’ તે સાધુની પાસે જઈને યદી કહે કે સંતો સમજા' હે આયુષ્યનું શ્રમણ ! અરે બારમતિ વા’ આ બગીચામાં અથવા “ઝ કરHણ વા’ આ ઉપાશ્રયમાં રાગો વા’ રાત્રે અથવા “વિવાહે વા' અન્ય કેઈ સમયે “મધમનિયંતિચં ૮ વિષપભોગાદિને વશીભૂત થઈને “હાઉસ મેહુધFFરિયાળા” કઈ પણ એકાન્ત સ્થાનમાં વિષયભોગના સેવન માટે “ગાવામો’ પ્રવૃત્તિ કરીએ અર્થાત્ યદી કે સ્ત્રી સાધુને મૈથુના ચરણ માટે પ્રાર્થના કરે અને “હું વેરૂમો સરિજિન” એ મૈથુના માટે પ્રાર્થના કરતી સ્ત્રીને કોઈ સાધુ સ્વીકારી લે અર્થાત્ તે સ્ત્રીની સાથે મૈથુન સેવન કરે તેવી સંભાવના રહે છે. તેથી સંચાઇ પણ અચાનriતિ” સાધુ એ સંખડી ગમન કરવું ન જોઈએ એ રીતે જાણીને સંખડી ગમન કરવું નહીં કારણ કે આ સઘળા એટલે કે સંખડમાં કર્મબંધના કારણ છે. તેથી “વિજ્ઞાન પ્રવવાચા મયંતિ’ દરેક પળે વધતા એવા બીજા પણ કર્મબંધને થાય છે. હવે આને ઉપસંહાર કરતાં કહે છે. –હા સે સંજ્ઞા નિયછે તેથી તે સંયમશીલ નિર્ચ સાધુ કે સાધ્વીએ ‘તq' એ રીતની “વુિં સંબડીમાં ચાહે તે સંખડી Yરે સવા વા પૂર સંઘર્ડ વા’ વિવાહાદિ નિમિત્તથી કરવામાં આવેલ માંગલિક પૂર્વ સંબડી હોય અથવા મૃત પિતૃઓના નિમિત્ત કરવામાં આવેલ અમંગલિક એવી પશ્ચાત્ સંખડી હોય તેવા કેઈપણ “ ' સંબડીમાં “સંવિ પરિચાg સંખડીમાં આહાર શ્રી આચારાંગ સૂત્ર : ૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy