________________
હવે સંખડી ગમનના નિષેધને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે –
ટકાઈ- તરસ મિસ્કુર” સંખડી ગમન નિષેધ રૂપ એ સાધુ અને સાધ્વીના =ામયિં સાધુપણાની સંપૂર્ણતા-સમાચારી છે, “ વ્યહિં જે બધા પ્રકારના રૂપરસ ગંધ સ્પર્શાદિ વિષામાં “મિg? સંયત થઈને “” હિતેથી યુક્ત થઈને અર્થાત જ્ઞાન, દર્શન, અને ચારિત્રથી યુક્ત થઈને “સા નત્તિમિ' હંમેશા સંયમની રક્ષા માટે પ્રયત્ન કરતા રહીને સંયમ યુક્ત રહેવું એ પ્રમાણે મારો ઉપદેશ છે, આ રીતે ભગવાન વીતરાગ પ્રભુ મહાવીર વિદ્ધમાન સ્વામીને ઉપદેશ છે, આ સુધમ સ્વામી ગૌતમાદિ ગણધરને કહે છે. જે સૂ૦ ૨ા આ રીતે બીજો ઉદ્દેશક પૂર્ણ થાય છે.
ત્રીજા ઉદ્દેશને પ્રારંભ બીજા ઉદ્દેશામાં આધાકર્માદિ દેષ હોવાથી સાધુ સાધ્વીને સંબડીમાં જવાનો નિષેધ કરેલ છે. આ ત્રીજા ઉદ્દેશામાં પણ પ્રકારાન્તરથી સંખડીમાં રહેલ દેનું જ પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે.
ટીકાથ–સે પાયા' તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી કેઈકવાર “ઇ” કોઈ પણ એક વં િસંખડીમાં અર્થાત્ પુર: સંખડી કે પશ્ચાત્ સંખડમાં એટલે કે તે સંખડી ચાહે તે વિવાહાદિ શુભ કાર્ય નિમિત્તની હોય અથવા મૃતપિતૃના શ્રાદ્ધાદિ નિમિત્તની હોય તેમાં જઈને ત્યાંથી લીધેલ મિષ્ટાન્નાદિ આહારને ‘શાસિત્તા” ખાઈને અર્થાત્ સરસ સ્વાદુ આહાર જાતનું આસ્વાદન કરીને તથા “પવિત’ દૂધ વિગેરેનું પાન કરીને “ મેગ લા’ છર્દન કરે કે વમન કરે અર્થાત્ અતિશય લેલુપતાને કારણે સ્વાદરસના લેભથી વધારે પડતું ખાવાથી છઠન કરવાથી અથવા ઉલ્ટી કરવાથી કેલેરા થવા સંભવ છે. “મવા રે સંખડીગત મિષ્ટાન્નાદિને વધારે પડતું ખાઈ લેવાથી “જો તમ સામેના ઘા” સારી રીતે પચન થતું નથી તેથી “જનરે જ સુણે કોઈ એકાદ દુઃખ અથવા
ત્તિ કુષ્ઠાદિરેગ અગર તરત જ પ્રાણુનાશક ભૂલ વિગેરે “મુક્સિજ્જા ઉત્પન્ન થાય તેથી સ્ત્રીન્રયા ભગવાન્ વીતરાગ કેવળજ્ઞાની એવા મહાવીર પ્રભુ કહે છે કેગાવાયં આ સંખડીગત આહારાદિ કર્મબંધનું કારણ છે તેથી સાધુ અને સાવીએ. સંખડીમાં કઈ વખત જવું ન જોઈએ. સૂ૦ ૨૮
હવે પૂર્વોક્ત સંખડીગત ભક્તાદિ કેવી રીતે કર્મબંધનનું કારણ હોય છે તેનું પ્રતિપાદન કરતા સૂત્રકાર કહે છે
ટીકાથ-“હું રહુ વિવું જઠ્ઠાવર્િ વા’ આ સંખડી સ્થાનમાં સાધુના જવાથી આ લૌકિક સંસારમાં આગળ કહેવાનારા ઘણા અપાયે થાય છે. તથા પરલેકમાં દુર્ગતિ ગમનાદિ અપાય થાય છે. એ અહલૌકિક અપાને બતાવતાં કહે છે. તે સાધુ કે સાળી ગૃહસ્થની સાથે અથવા “જાવાMિ વા ગૃહપતિની પત્નિની સાથે અથવા “રિવાહિં સંન્યાસીએની સાથે અથવા “Fરિયાણા સંન્યાસીણીની સાથે ઘર્ષ સદ્ધિ એક સાથે
શ્રી આચારાંગ સૂત્ર : ૪