________________
કરવામાં આવતો કે બનાવવામાં આવતા ભેજનના સ્થાનને સુખડી કહેવામાં આવે છે. તેથી આવા પ્રકારના ભેજનાલયમાં ભિક્ષા પ્રાપ્ત કરવા સાધુ કે સાધ્વીએ જવું નહીં એજ પ્રમાણે સંખડિ નિમિત્તક આવનારા સાધુને ઉદ્દેશીને જે કઈ શ્રદ્ધાળુ ગૃહસ્થ વસતી બનાવે તે તે ગૃહસ્થ પણ આધાકર્માદિ દેના પ્રોજક ગણાય છે. એજ બતાવે છે – જયંત્રણ મિઠુણિયા' કે અસંયત ગૃહસ્થ જે સાધુની પ્રતિજ્ઞાથી સંખડીમાં ભિક્ષાને માટે આવનારા સાધુને “ચિ સુવારિયા મસ્ટિચત્વરે ' સંક્ષિપ્ત દ્વારને મોટા દ્વારવાળા કરે તથા “મસ્જિય સુવારિકાનો દિય સુધારિયામો જુગા” મોટા દ્વારેને નાના દ્વારવાળા બનાવે અર્થાત્ નાનાદ્વારને મેટિાદ્વાર અને મોટાદ્વારને નાનાદ્વાર બનાવે તે આધાકર્માદિ દેષ લાગે છે એજ રીતે “સમાઓ fgTTો વિમાનો ના સરખા વસતીરૂપ સંસ્તારકોને સાગરિક જનોના આવવાના ભયથી વિષમ બનાવે અને ‘વિરમrો સિકના સમાગો રૂા’ વિષમ સંસ્તારકને જે સાધુઓના સમાધાન માટે સીધા કરે તે પણ આધાકર્માદિ દોષ લાગે છે. એજ રીતે ઘવાયા રિજ્ઞા નિવાચાળો ના વાયુ સંચાર યુક્ત સંસ્તારકને જે ઠંડીત્રાતુમાં ઠંડીના ભયથી વાયુ સંચાર વિનાની કરે તથા નિવાયારો વિજ્ઞાગો ઘવાવાળો જ્ઞા” વાયુ સંચાર વિનાની શા–સંસ્તારકને જે ગમિના સમયમાં વાયુ સંચારવાળી કરે તે પણ આધાકર્માદિ દોષ લાગે છે. “વંત વા વહિં ના વનવાસ” ઉપાશ્રયની અંદર કે બહાર “રિયાળિ છિદ્રિય છિદ્રિ’ લીલેતરીને વારંવાર કાપીને “રા8િ
’િ વારંવાર પીડિત કરીને અર્થાત્ છેલીને સથા સંઘકિના' સંસ્તારક-પથારી વિગેરેને જે પાથરે કેમ કે “gણ વિરંચા તિજ્ઞા આ બિચારા સાધુ શમ્યા માટે અકિંચન અનાથ છે, તેથી એવું સમજીને જે સાધુ માટે શય્યા પાથરે તે પણ આધાકદિ દેના પ્રયજક થશે, અને સાધુને આધાકર્માદિ દેષ લાગશે. આ સઘળાને ઉપસંહાર કરતાં કહે છે- “તવ્હા” તેથી તે ઢંકા ળિચંટે તે સંયમશીલ નિગ્રંથ સાધુ અને સાધ્વી “ગયાં વા તહૃqr{ પુરે સંas a vછા સંઉં વા' કેઈપણ એ રીતની પૂર્વ સંબડી–જાત સંસ્કાર, નામકરણ, વિવાહાદિ માંગલિક સંબડીમાં અથવા મૃત પિતૃ નિમિરક મરણ પછી કરવામાં આવનારા શ્રાદ્ધ વિગેરેના નિમિત્તે કરવામાં આવનાર પ્રીતિજન વિગેરે સંખડીમાં અર્થાત્ વિવાહાદિ નિમિત્તની સંખડી હોય અથવા મૃત શ્રાદ્ધાદિ નિમિત્તની સંખડી હોય “લંafઉં સંવgિવરિયા' સંબડીમાં પ્રીતિભેજન વિગેરે સંબડીમાં મિષ્ટાન્નાદિ ભિક્ષાલાભની આશાથી “જો મિસંથારિજ્ઞા મrg સંખડીમાં જવા માટે હૃદયમાં વિચાર સરખે પણ કરવું નહીં. કેમ કે તેમાં જવાથી સાધુ અને સાધીને આધાકમદિ દેષ લાગે છે. સૂત્ર ૨૬ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪