________________
પણ રહિત છે. તથા ઉસિંગ પનક તથા શીતદક પૃથ્વીકાયના જીવ વિનાની છે, તથા કળીયાની જાળ પરંપરાથી પણ રહિત છે. આ પ્રકારના એકેન્દ્રિય દ્વીન્દ્રિય ત્રસ પૃથ્વીકાય જીવ વિગેરેથી રહિત હોવાથી “તપૂર્વ નિતીહિ' આ પ્રકારની સ્વાધ્યાય ભૂમીને “સુર્ય જેરૂમ’ પ્રાસુક અચિત્ત અને એષણીય આધાકર્માદિ દે વિનાની હોવાથી તેને સ્વાધ્યાય માટે ગ્રહણ કરી લેવી. “વે વિજ્ઞાનમેળ દવ' તથા ઉક્ત પ્રકારથી શય્યાધયનના પ્રકરણમાં કહેલ આલાપક પ્રમાણે જ અહીંયાં પણ રમાલા પકે સમજવા, અર્થાત્ જે સ્વાધ્યાય ભૂમિમાં પણ ‘નાવ રવક્યારું પાણીથી પેદા થનાર કંદ, મૂળ બી ફળ પુષકે લીલોતરી વિગેરે વસ્તુ હોય તો તે ભૂમિમાં સ્વાધ્યાય માટે જવું નહીં,
હવે સ્વાધ્યાય માટે સ્વાધ્યાય ભૂમિમાં ગયેલા સાધુઓની કર્તવ્ય વિધિનું કથન કરે છે ને તથ યુવા તિવમાં ઘ૩૦ પંજામાં' એ સ્વાધ્યાય ભૂમિમાં બે સાધુ અગર ત્રણ સાધુ કે ચાર સાધુ અથવા પાંચ સાધુ “મિરંધાજંતિ નિર્થિી જમg? સ્વાધ્યાય કરવા માટે જવા ઇચછે અગર ગયા હોય તે બધા સાધુએ “તે નો જનમનરલ્સ જાથે આિિાન વા' અન્યાન્ય શરીરનું આલિંગન કરવું નહીં તેમજ શરીરને પરસ્પર સ્પર્શ કર નહીં “વિજિજ્ઞ વા’ તથા તેનાથી કામે દિપક શરીર સ્પર્શ કર નહી
વિજ્ઞ વા' વક્રમુખ સંયેગાદિ રૂપ ચુંબન પણ કરવું નહીં અથવા “હિં નહિં કા છરિકવા છિરિકા વા’ દંત છેદ તથા નખ છે પણ કરવા નહીં અર્થાત્ સંયમનું પાલન કરવાવાળા સાધુ, સાધુમુનિઓએ પરસ્પર આલિંગન વિગેરે કામજનક વ્યવહાર ક્યારેય પણ કરે નહીં. કેમકે હસીમશ્કરીમાં પણ શરીરના સ્પર્શાદિથી કામવાસના ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. જેથી બ્રહ્મચર્યમાં વિદન થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમશીલ મુનીએ કોઈ પણ વખતે અન્યોન્યના શરીરને સ્પર્શ કરવો નહીં. તેજ રીતે અનેક પ્રકારના દંત છેટ અને નખદ અર્થાત્ દાંતથી કાપવું કે નખ કરડવા એ પણ ઠીક નથી. કેમકે દંતરછેદ અને નખડેદથી પણ કામેપન થાય છે. અને કામદીપનથી બ્રહ્મચર્યમાં બાધા આવે છે. તેમજ બ્રહ્મચર્યનું પાલન ન થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સાધુઓએ પરસ્પર દંત છેદાદિક કરવા નહીં.
હવે નવમા અધ્યયનની વક્તવ્યતાનો ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે–પર્વ વસ્તુ તરર મિસ્યુરસ મિસ્કુળી વા નામમાથે આ સંયમનું પાલન કરવું એજ ક્રિયાશીલ સાધુ અને સાવીને ઉત્તમ આચાર છે, અને સાધુતાની પૂર્ણતા છે. અર્થાત્ સામાચારી છે. “ ટ્રેહિં તાિ મા સવા વરૂના’ જેને સર્વાર્થથી સર્વ પ્રકારે અર્થાત સમ્યકજ્ઞાન, સમ્યફ દર્શન, અને સમ્યક્ ચારિત્રથી યુક્ત થઈને તથા પાંચ સમિતિ અને ત્રણ ગુદ્ધિયોથી પણ યુક્ત થઈને યતનાપૂર્વક વર્તવું, કેમકે આગમમાં કહ્યું છે કે-યાવત્ કાળ આયુ શેષ હેય તાવ, કાળ પર્યન્ત સંયમનું અનુષ્ઠાન કરવું જોઈએ. તેથી સાધુ મુનિએ જીવન પર્યન્ત સંયમનું દ્રઢતા પૂર્વક પાલન કરવું આ પ્રમ ણે વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમાદિ ગણધરને ઉપદેશ આપેલ છે. આ પ્રમાણે સુધમાં સ્વામી કહે છે-કે “સેમિળ મરિન જ્ઞાતિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬ ૭