SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ત્તિનિ આ શ્રેય અને કલ્યાણકર છે, અર્થાત્ સારી રીતે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાઠવીનું પરમ કર્તવ્ય છે. એ હેતુથી કહ્યું છે કે-હું સુધમાં સ્વામી સાધુ સાધવી અને ગૃહસ્થ શ્રાવકાદિને ઉપદેશ આપું છું, આ રીતે “નિરીચિત્તિયં સમત્ત’ નિષીધિકા સપ્તક સમાપ્ત થયું તેમજ “નામું બાવળ સમજે નવમું અધ્યયન પણ સમાપ્ત થયું સૂ. ૧૫ ઉચ્ચાર પ્રસ્ત્રવણ વિધિ કા નિરૂપણ નવમા અધ્યયનમાં સ્વાસ્થય ભૂમિરૂપ નિષધિકાનું નિરૂપણ કરવામાં આવેલ છે, ત્યાં આગળ ભૂમિના પ્રસંગથી કેવા પ્રકારની ભૂમિમાં ઉચ્ચાર પ્રસવણ રૂપ મૂત્રપુરીષનો ત્યાગ કરે એ જીજ્ઞાસા થવાથી ઉચ્ચાર પ્રસવણ સપ્તિક નામના દસમા અધ્યયનનું નિરૂપણ કરવામાં આવે છે. ટકાથ– મિત્ર વા મિવધુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “પુરવારવા વળગિરિચાર વાહિન મળે” ઉચ્ચાર પ્રસવણ ક્રિયાથી અર્થાત્ મૂત્ર પુરિત્સર્ગ કરવાના વેગથી બાધિત થઈને “વાયjછાણ અસફર' પિતાનું પાદપ્રાંછન વસ્ત્ર પાસે ન હોય તે “તો પછી તાગ્નિ જારૂન્ના” તે સાધર્મિક રૂપ સાગિક સાધુની પાસેથી યાચના દ્વારા પહેલાં પ્રત્યુપેક્ષિત અર્થાત પહેલાં પ્રતિલિખિત પાદ પ્રેછન વિગેરે વસ્ત્રને અને સમાધિ વિગેરેને ગ્રહણ કરવા, અર્થાત્ જે પોતાની પાસે પાદછન સમાધિ વિગેરે ન હોય તે પિતાના સાધર્મિક સાંગિક સાધુની પાસેથી પાદછનાદિવસ્ત્ર લઈ લેવા જોઈએ પરંતુ કયારેય મૂત્રપુરન્સના વેગને રેક ન જોઈએ. અથવા મત્રો ચાર વેગને ધીરણ પણ કર ન જોઈએ. હવે મૂત્ર પુરીષેત્સર્ગની શંકા થવાથી તે સાધુએ પહેલાં ઈંડિલ (કેલ્લા) ભૂમિમાં જવું ત્યાં ઇંડા વિગેરે હોય તે તેને જોઈને સચિત્ત તથા અષણીય હેય તે ત્યાં ઉચ્ચાર પ્રસવણ કરવા નહીં, એ બતાવવા સૂત્રકાર કહે છે. “તે મિક્સવ વા મિરરવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવો ‘રે કુળ ચંદિરું નાળિકના” જે વફ્ટમાણ પ્રકારથી રકંડિલ શ્રી આચારાંગ સૂત્ર : ૪ २६८
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy