SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ત્રીજી પ્રતિજ્ઞા રૂપ પ્રતિમા અર્થાત અવગ્રહનું કથન કરે છે. “શરણ i fમઘુર વં મવડું જે સાધુને એવા પ્રકાર ને વિચાર આવે કે “હું જ અoળે િfમવર્ગ બાણ ૩ng મિટ્ટિસામિ’ હું બીજા સાધુના નિમિત્તે અવગ્રહની યાચના કરીશ પરંતુ ‘બેાિં ૩ ૩nfig” બીજા સાધુ માટે અવગ્રહ ગ્રહણ કરીને હું તેમના માટે ગ્રહણ કરેલ અવગ્રહમાં ‘નો વાર્જિાસા' નિવાસ કરીશ નહીં ‘તા વડિમા’ આ અવગ્રહ રૂપ ત્રીજી પ્રતિમાનું સ્વરૂપ છે. હવે એથી અવગ્રહ રૂપ યાચના અર્થાત પ્રતિમાનું સ્વરૂપ બતાવે છે. કદાચ વસ્થા પfહમા’ હવે ચોથી પ્રતિજ્ઞા રૂપ પ્રતિમાનું સ્વરૂપ બતાવવામાં આવે છે. કારણ મિત્તલુ જે સાધુને આgવું મારું એ વિચાર આવે કે- બહું જ વસ્તુ ગયું fમણાં ગઠ્ઠાણ’ હું બીજા સાધુઓ માટે અવગ્રહ અર્થાત કાલક્ષેત્રાવગ્રહની યાચના નો ગુur rfogણાધિ કરીશ નહીં અને “ઇનિં ૩ ૩ાિ વરિ૪રપા”િ બીજા સાધુઓએ ગ્રહણ કરેલ અવગ્રહમાં વાસ કરીશ. અર્થાત્ બીજા સાધુઓએ કાલ ક્ષેત્ર માટે યાચના કરીને ગ્રહણ કરેલ અવગ્રહમાં જ નિવાસ કરીશ. “પરસ્થા ઘહિના આ ચેથી પ્રતિમા રૂપ પ્રતિજ્ઞા અર્થાત્ અભિગ્રહ સમજે. હવે પાંચમી પ્રતિમા રૂપ પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવવામાં આવે છે. જણાવ7 વંમાં વડાં' હવે પાંચમી પ્રતિમાનું સ્વરૂપ કહે છે. “i fમવુંજ વં મનડુ જે સાધુને આવા પ્રકારનો મનમાં વિચાર આવે કે –“દં ર વસ્તુ કvળો અpg ૩rtહું મિમિ' હું મારે માટે જ અવગ્રહ અર્થાત કાલ ક્ષેત્રની યાચના કરીશ પરંતુ “નો કુછું બે સાધુઓ માટે “નો તિરું અથવા ત્રણ સાધુઓ માટે “નો જse" અથવા ચાર સાધુઓ માટે નો જંvણું' અથવા પાંચ સાધુઓ માટે અભિગ્રહ અથવા કાલક્ષેત્ર સંબંધી યાચના કરીશ નહીં “પંચમી પરિ’ આ પાંચમી પ્રતિમારૂપ પ્રતિજ્ઞા સમજવી હવે ભગવાન છઠ્ઠી પ્રતિમા રૂપ પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવે છે. રે મિરર વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી ‘gi ઉદ્દે કવરિફન્ના” જે સાધુના અવગ્રહમાં વાસ કરે અને બને તત્ય દામાણ' ત્યાં આગળ જે કઈ યથાપ્રાપ્ત અથવા પહેલેથી રાખેલ “રુડે વા’ ચટાઈ સાદડી અથવા નાવ પછાજે વા યાવત્ સંસ્મારક બિસ્તરો કે પરાળ હેય “ત્તર અમે સંસિકા તેના પર શયન કરવું અર્થાત્ એ ઉપાશ્રય વિગેરેમાં રહેવા માટે કાલક્ષેત્રની યાચના કર્યા બાદ એ ઉપાશ્રયમાં આગળથી રાખેલા પાથરણા વિગેરેના ઉપર જ શયનાદિ કરવું. પરંતુ એ સ્થાનમાં ‘તણ અમે ચટાઈ કે સંસ્તારક મળે તે “દુઓ વા કુકડાની જેમ આસન કરીને વાસ કરે અથવા “જિક વરિજ્ઞા” બેસીને જ નિવાસ કરે છઠ્ઠી હિમા” આ છઠ્ઠી પ્રતિમાનું સ્વરૂપ છે. હવે સાતમી પ્રતિમા રૂપે પ્રતિજ્ઞા નું સ્વરૂપ બતાવે છે. “બાવરા ઘરમાં પશ્ચિમ' સાતમી પ્રતિમા રૂપ પ્રતિજ્ઞાનું સ્વરૂપ આ પ્રમાણે છે શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૫૯
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy