________________
હવે કાળ ક્ષેત્રાવગ્રહના વિષયમાં સપ્તઅભિગ્રહરૂપ પ્રતિજ્ઞાના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે છે.
ટીકાથ– “મિલૂ લા મિલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથ્વી આતtણ વા' અતિથિશાળારૂપ ધર્મશાળાઓમાં અથવા ‘ગા’ ઉદ્યાનશાળા એમાં “TIEારૂતુ વા’ અથવા ગૃહસ્થ શ્રાવકના ઉપાશ્રયમાં અથવા “કરિયાવર વાં અન્યતીર્થિક દંડી વિગેરેના મઠમાં રહેવા માટે બનાવોરિયંતિ અવગ્રહની યાચના કરીને એ અતિથિશાળા વિગેરેના માલિક અગર વહીવટ કરનાર પાસેથી રહેવા માટે અનુમતિ લઈને ત્યાં રહે તે દર્મ્યાન બને તત્ય વિફળ ’ ત્યાંના ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકોના અથવા “વપુરાણ ’ ગૃહપતિના પુત્રના “ક્વેયારું ભાવતળારું વારિ’ પૂર્વોક્ત અને વફ્ટમાણુ દેવસ્થાનેને ઓળંગીને “મિનું નાળિકના સાધુ મુનિ વસ્થમાણ “માહિં સત્તારું પરિમાણું આ સાત અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાઓથી “હું ાિ. બ્રુિત્તર’ કાળ ક્ષેત્રાવગ્રહ વિશેષને ગ્રહણ કરવા માટે યત્ન કર.
એ વાક્યમાણ સાત પ્રતિજ્ઞારૂપ પ્રતિમાઓમાં પ્રથમ પ્રતિજ્ઞારૂપ પ્રતિમાનું સ્વરૂપ સૂત્રકાર બતાવે છે.-“ત્તી રહ્યું રુH Tઢમા પદિt' એ પૂર્વોકત અને વયમાણ સાત પ્રતિજ્ઞારૂપ પ્રતિમાઓમાં આ પહેલી પ્રતિમા અર્થાત્ પ્રતિજ્ઞા સમજવી. તે પૂર્વોકત સંયમશીલસાધુ અને સાધ્વી “મirtg ar” અતિથિ શાળારૂપ ધર્મશાળાઓમાં અથવા “લારામ
જેવું વ’ ઉદ્યાનમાં આવેલ કુટિર કે આશ્રમ વિગેરેમાં અથવા “નાદાર કુકુ ' ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકના ઉપાશ્રયમાં અથવા “રિચાવાયું વા’ ચરકશકય દંડી વિગેરેના મઠેમાં ‘બgવી રહેવા માટે હૃદયમાં વિચાર કરીને “3 રાકના” અવગ્રહ અર્થાત કાળ ક્ષેત્રાવગ્રહની યાચના કરવી. “વા નિરિણામો અને યાવત્ એ અતિથિશાળા વિગેરેના સ્વામી અગર મુખ્ય વહીવટ કરનાર પાસેથી એ ધર્મશાળા કે ઉઘાનશાળા કે ઉપાશ્રયમાં રહેવા માટે કાળ ક્ષેત્રાવગ્રહની યાચના કરવી કે હે આયુમન્ અમે આપની જ ઈચ્છા પ્રમાણે નહીં કે વેચ્છાથી અર્થાત્ જેટલા કાળ માટે જેટલા સ્થાન માટે આપની સંમતિ હશે એટલા જ કાળ સુધી અને એટલા જ સ્થાનમાં રહીને અમે વિહાર કરી જઈશું અર્થાત સમય પુરો થત અમે તે સ્થાનમાંથી ચાલ્યા જઈશ એટલે કે જેટલા સમય માટે અને જેટલા સ્થાનમાં રહેવા માટે આપની સંમતિ હશે એટલા જ સમય સુધી અને એટલા જ સ્થાનમાં રહીને અમે સમય પુરો થતાં ત્યાંથી નીકળી જઈશું. આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરીને સાધુ કે સાધ્વીએ ત્યાં રહેવું આ “ઢHI પરિમા’ પહેલી પ્રતિરારૂપ પ્રતિમા અથવા અભિગ્રહનું સ્વરૂપ સમજવું.
હવે બી જી અભિગ્રહરૂપ પ્રતિમા–પ્રતિજ્ઞાનું સ્વરૂપ સૂત્રકાર બતાવે છે.–“i મિઘુપ્ત પર્વ મા જે સાધુના મનમાં વિચાર આવે કે “બદું જ વહુ અહિં મિfram ‘બાર કજિલ્ફરસામ’ અવગ્રહની યાચના કરનાર હું. અન્ય સાધુઓ માટે અવ. ગ્રહની યાચના કરીશ તેમજ “ગofë મિકai વારિ વાસ્ત્રિામિ બીજા સાધુઓ માટે અવગ્રહીત નિશ્ચિત અગ્રહ થાય ત્યારે જ હું જ નિવાસ કરીશ. “સુરના હિમા આ બીજી પ્રતિજ્ઞા રૂપ પ્રતિમાનું સ્વરૂપ સમજવું.
શ્રી આચારાંગ સૂત્રઃ ૪
૨૫૮