________________
લઈને રહેવા દર્મ્યાન તે સાધુને જો સદ્ મિવુ ચ્છિન્ના એવં મુ મૂળા ખાવાની ઇચ્છા થાય અને કેરીનેા રસ પીવાની ઈચ્છા થાય જ્ઞાનિકના' એ આંખાને વક્ષ્યમણુ રીતે જાણી લે કે ‘સગંદું ના અડાએથી યુક્ત છે, તથા અનેક કીડીમકોડા તથા નાના નાના પ્રાણિયાથી ભરેલ છે, સબીજ છે તથા લીàાતરીથી યુક્ત છે અર્થાત્ અંકુરોત્પાદક ખીજેવાળી છે. તથા હરિતકાય જીવાથી યુક્ત છે. તથા શીતેાકથી પણ વ્યાપ્ત છે. તથા જીણા પ્રાણી અને પનક-ફનગામેથી પણ વ્યાપ્ત છે. તથા શીતેાઇક મિશ્રિત માટીથી પણ યુક્ત છે. તથા લૂતા મકરાના તંતુ જાળ પર પરાથી પણ ભરેલ છે, એમ જાણવામાં આવે તેા ‘તાર બંવ અન્નુય ગાય નો કિનાહિના' આ પ્રમાણેના અડાદિવાળી કેરીને ગ્રડુગુ કરવી નહી' કેમ કેઆ રીતના ઈંડાદિ વાળી કેરી ચિત્ત હાવાથી તેને ગ્રહણ કરવાથી જીવંર્હંસા થવાથી સયમનીવિરાધના થાય છે. તેથી સંયમનુ પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ આ પ્રકારના અંડાદિ વાળી કરી સચિત્ત ઢાવાથી ગ્રતુણુ કરતી નહી', કેમ કે સંયમનું સારી રીતે પાલન કરવું એજ સંયમશીલ મુની મહારાજેનું પરમ કબ્ય મનાય છે. તેથી લાભ લાલચથી અડાદિ વાળી કેરીને ગ્રહણ કરવી તે સાધુ અને સાધ્વીને માટે ઉચિત નથી. એજ આ કથન તું તાપ છે.
ત્રા પોચપ વ” આંબાના અને તેનં ઘુળ અવ સમતાળગં' આ કેરી
-
પ્રકારાન્તરથી કેરીતે સાધુ અને સાધ્વીને ગ્રહણ ન કરવા માટેતુ' કથન કરે છે.સે મિલ્લૂ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી નેે ન પુળ બંધ નાકિન્ના' જો વક્ષ્યમાણ રીતે કેરીને જાણે કે-ખા કેરી ‘Üક નાવ વ્વલંતાળાં' અપાંડ અર્થાત્ થાડા જ ઇંડાવાળી છે. લેશમાત્ર જ ઇંડાવાળી હાવાથી ઈંડા વગરના જેવી જણાય છે. એવ' ચાવત અલ્પ પ્રાણી યુક્ત છે અર્થાત્ લેશમાત્ર જ પ્રાણીવાળી હવાથી પ્રાણી વિનાની જ જણાય છે. તથા બીજ રહિત જ છે. તથા લીલેાતરી વાળી પણ નથી. તય ઠંડા પણીના સંપર્ક વિનાની છે. તથા ઉત્તિ'ગ પનક જલમિશ્રિત માટિ તથા લૂતા તંતુ. જાળ પર પરાથી પણ રહિત છે. પરંતુ આ કેરી ‘અતિત્ત્તિન્નિ' તિકૂચ્છિન્ન નથી. અર્થાત્ વાંકી કરીને ચપ્પા વિગેરેથી કાપેલ નથી, તથા ‘વોōિન્ન' અવ્યવચ્છિન્ન અર્થાત્ અખંડ જ છે. કકડા કરીને કાપેલ પણ નથી એ રીતે જાણે તે તેવી કેરીને અસુર્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૨