________________
ના નો હિનાહિī'અપ્રાસુક-સચિત્ત હાવ થી એ વગર કપાયેલ કેરીને અનેષણીય સમજીને ગ્રઙણ કરવી નહી', કેમ કે-અ'ડાર્ત્તિથી રહિત હોવા છતાં પણ કકડા કરેલ ન હોવાથી તે અપ્રાસુસચિત્ત હોવાના કારણથી તથા અનેષણીય એટલે કે આધાકમાંદિ ષે થી યુક્ત હોવાથી સાધુ કે સાધ્વીએ ગ્રહણ કરવી નહીં. ગ્રહણ કરવાથી સંયમતી વિરાધના થાય છે, અને આત્મ વિરાધના પણ માનવામાં આવશે. તેથી તેવા પ્રકારની કેરી ગ્રહણ કરવી નહી.
હવે સાધુને ગ્રહણ કરવા યાગ્ય કેરીનુ નિરૂપણ કરે છે.-લે મિક્લુ વા મિત્રવુળી વા' તે પૂર્વોક્ત સંયમીત્ર સાધુ અને સાવી. તે ન પુત્ર અવ જ્ઞાનિજ્ઞા' જો આ વહ્ય માણુ રીતે કેરીને જાણે કે- કેરી ‘અવંૐ વા નાવ અલ્પસંđni' અલ્પાંડ છે. અર્થાત્ અપશબ્દના ઇષત્ અથ હાવાથી અડ વિનાની છે. યાવત્ ખીજ વિનાની છે. તથા લીલેતરી તૃણુઘાસ વિગેરે વનસ્પતિકાયના સપ વિનાની છે. તથા શીતે.દકથી પણ રહિત છે. તથા ઉત્તંગ પનક વિગેરેના સપથી પણ રહિત છે. તથા ભૂતા કરેળીયાના તંતુનળ પરંપરાથી પણ રહિત છે. તથા ‘તિ་િઋચિન્ન’તિય કૃચ્છિન્ન અર્થાત કાપેલી પણ છે. તથા 'યુઝિ×' બુચ્છિન્ન અર્થાત્ કકડા કકડા કરીને કાપેલ છે. તે આવી રીતની કેરીને '' પ્રામુક અચિત્ત સમજીને ‘જ્ઞવૅ હિાર્દિકન્ના' યાવત્ એષણીય-- ખાધાકદિ સાળ ઢષેથી રર્હુિત માનીને સાધુ કે સાધ્વીએ ગ્રહણુ કરી લેવી કેમ કે-ખા પ્રકારથી ઈંડા વગેરેના સપથી રર્હિત અને વક્ર કેરીને કાપેલ અને કકડા કરેલ કેરીને પ્રાસુક અચિત્ત અને એષણીય અને આધાકર્માદિ દોષોથી રહિત હાવાથી સાધુ અને સાધ્વીને ગ્રહણ કરવાથી દ્વેષ લાગતો નથી.
હવે કેરીના અધૂંભાગને તથા સારભાગ વિગેરેને પણ સાધુ અને સાધ્વીને 'ડાર્દિ યુક્ત હોય તે અગ્રાહ્ય હૈાવા વિષેતુ કથન કરે છે-તે મિવ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સધમશીલ સાધુ અને સધી મિસરળ વા' કેરીના અર્ધભાગને અથવા અય બેન્ચ વા' કરીના સાર ભાગને બંદો નં વા' કેરીની છાલને અથવા બગસાહને વા' કેરીના રસને અથવા અંધારાં વા' કરીના કકડાને ‘મુત્તણ્ વા પાંચણ વા' ખાવા કે પીવાની જો ઈચ્છા કરે છે નં પુન વું નાળિના' અને તેમના જાણવામાં જો એવુ. આવે કેપર્ણમિત્તનું થા લાવ સબંડું જ્ઞા' આ કેરીનેા અર્ધો ભાગ અને યાવત્ કરીને સાર ભાગ તથા કૈરીના છાલ તથા કેરીને રસ તથા કેરીના કકડા ઇંડાવાળા છે. તથા યાવત્ ખીજોથી યુક્ત છે. તથા લીàાતરી તૃણુ ઘાસ વિગેરે વનસ્પતિથી પણ યુક્ત છે. તથા ઠંડા પાણીથી પશુ યુક્ત છે. તેમજ ઉત્તિગ અર્થાત્ નાના નાના કીડી મકેડા વિગેરે પ્રાણિયાથી પણ યુક્ત છે. તથા પનક અર્થાત્ જીણીજીવાત વાળા જીવાથી સંબંધિત છે. તથા ઠંડા પાણીથી મળેલ લીલી માટીથી પણ યુક્ત છે. તથા કરાળીયાના તંતુજાળની પર પરાથી પશુ સંબંધ વાળા છે. એવું. તેમના જણવામાં આવે તે યાવત્ એ અંડ દિવાળી કેરીના અĆખ'ડાર્દિ ભાગને ‘પ્રાસુચ નો હિાર્દિકન્ના' અત્ર સુક-સચિત્ત અને યાવત્ અને ષણીય-આધાકર્માદિ દેખવાળી સમજીને સાધુ અને સાધ્વીએ ગ્રહણ કરવી નહી' કેમ કે આવા પ્રકારના ઈંડા વિગેરેના સ' વાળી કેરીના અર્ધાંખડ ભાગ વિગેરેને ખાવાથી અને પીવાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૩