________________
સાતમા અધ્યયન ને બીજે ઉદ્દેશક સાતમા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં ક્ષેત્રાવગ્રહ રૂપ દ્રવ્યાવગ્રહ (ઉપાશ્રયમાં રહેવા માટેની જગ્યાની યાચના) નું નિરૂપણ કરવામાં આવેલ છે. હવે આ સાતમા અધ્યયનના બીજા ઉદ્દેશામાં પણ ઉક્ત ક્ષેત્ર વગ્રહની બે કીની વક્તવ્યતાનું નિરૂપણ કરવામાં આવે છે –
ટીકાથ-રે માતા, રા મામાવા’ તે પૂર્વોક્ત સાધુ અને સાવ અતિથિ શાળાઓમાં કે ઉદ્યાન શાળાઓમાં બાવકુ વા વરિયાપક, વા' અથવા ગૃહપતિ શ્રાવકના ઉપાશ્રયમાં અથવા અન્યતીર્થિક દંડી વિગેરેના મઠામાં રહેવા માટે અપીલ નુ સારૂકના હૃદયમાં વિચાર કરીને ક્ષેત્રાવગ્રહ રૂપ દ્રવ્યાવગ્રહ (જગ્યા સ્થાન) ની યાચના કરવી. અને જે એ અતિથિશાળા કે ઉદ્યાનશાળા કે ઉપાશ્રયના માલીક હોય અથવા વડીવટ કરનાર અધિકારી હોય તેની પાસે ક્ષેત્રાવ મહ રૂપ દ્રવ્યાવગ્રહ એટલે કે રહેવા માટેના સ્થાનની આજ્ઞા મેળવવા વિનંતિ કરવી કે “વાસં હજુ સાવ હે આયુમન શ્રાવક! “ઝારું બહાર્જિા વામો આપની ઈચ્છાનુસાર જ જેટલા સમય માટે અને જેટલા સ્થાન માટે આપની સંમતિ હશે એટલા જ કાળ સુધી અને એટલા જ સ્થાનમાં અમે વાત કરીશું અને ‘નાવ બનો !” જેટલા સમય માટે “નાર આવતા Tr' રહેવા તમારી અનુમતિ હશે તથા “જાવ સાન્નિધ્યા જ્યાં સુધી સાધર્મિક સાધુ મુનિ પરિ આવશે નહીં એટલે કે સાધર્મિક મુનિવર જ્યારે આવશે. ‘તાર ૩૬ વન બ્રિણામો’ ત્યાં સુધીના અવગ્રહની યાચના કરીએ છીએ, એટલે કે અન્ય સાધર્મિક સાધુ આવશે. ત્યારે તેમાં પરં gિarો અમે આ સ્થાનમાંથી વિહાર કરી જઈશું રે જ પુખ તરી રહૃતિ gોnfહરિ ત્યાં અવગ્રહનો સ્વીકાર કરીને તે સાધુએ ત્યાં શું કરવું ? તે કહે છે. બને તય સમળાના વા ત્યાં જે અન્યતીથિક ચરક શાક્ય વિગેરે અન્યતીર્થિક સાધુ શ્રમણ અને “માદાળ ૩' બ્રાહ્મણ તથા “અતિણિ વિસાવળીમrrળ વા' અતિથિ અભ્યાગત દીન, દરિદ્ર તથા યાચકેના “છત્તા વા ના જન્મg ar' છત્ર થાવત ચર્મ છેદનક કે નરે! કાતર વિગેરેને “તું ને તો નળજ્ઞા અમે અંદરથી બહાર કરીશું નહીં. તથા “દિરો વા નો તો વિવિઝા' બહારથી અંદર લાવીશું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૦