________________
પતિની પુત્રવધૂ અથવા “ઝાર ઘમ્મરીયો વા' યાવત્ ગૃહપતિની ઘાઈ અગર ગૃહપતિને દાસ કે ગૃહપતિની દાસી અગર ગૃહગતિને “મા” નોકર અથવા ગૃહપતિની કર્મ કરી
કરાણું “સત્તાનં વોવંતિ વા’ પરસ્પર બૂમો પાડે છે અગર પરસ્પર આકંદન કરે છે. અથવા “તવ વિદ્યારે સિનારિ” તેલ વિગેરેથી માલીશ કરે છે. અથવા સ્નાન વિગેરે કરે છે. અથવા “લોmવિચાર અત્યંત ઠંડા પાણીથી નહાય છે અર્થાત્ તેલ વિગેરેથી હાથ પગને ઘસે છે. અગર સ્નાન કરવાના ચૂર્ણ આમળા વિગેરેથી શરીરની માલીશ કરે છે. અથવા લેપ્રના પાવડર કે સાબુ વિગેરેથી શરીર સાફ કરે છે. અને અત્યંત ઠંડા પાણીથી અથવા અત્યંત ગરમ પાણીથી શરીરને ધુવે છે. અથવા નિMિારૂ વા’ યુવતી આ નગ્ન થઈને એકાન્તમાં રતિક્રીડાની વાત કરે છે. તે આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવા માટે ક્ષેગાવગ્રહ રૂપ દ્રવ્યાવગ્રહની એકવાર કે અનેકવાર યાચના કરવી નહીં અહીંયા ‘કા વિકસાણ ગાઝાવ' શયેષણાના પ્રકરણ માં જે પ્રમાણેના આલાપકે કહેવામાં આવી ગયા છે. “નવાં વત્તાયા' એજ પ્રકારના આલાપકો અહીંયા પણ ક્ષેત્રાવગ્રહના પ્રકરણમાં સમજી લેવું.
ફરીથી પણ પ્રકારાન્તરથી ક્ષેત્રાવગ્રહનું જ નિરૂપણ કરે છે. તે મિFણ વા મિસ્તુળ વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “તે વં પુળ ૩વરસર્ચ લાખ ગા’ તેઓ જે વસ્થમાણ રૂપથી ઉપાશ્રયને જાણી લે કે- જાફરારંઝિક જ્ઞa' આ ઉપાશ્રય આકી સંલે.
ખ્ય છે. અર્થાત્ શૃંગારિક ચિત્રવાળે છે. એમ જાણી લે તે આવા પ્રકારના શૃંગારિક ચિત્રવાળા ઉપાશ્રયમાં રહેવા માટે “ પર નિકળવેસાર' પ્રાજ્ઞ વિવેકી મુનીએ ક્ષેત્રાવગ્રહની યાચના કરવી નહીં. “રાવ’ કેમ કે આ પ્રકારના શૃંગારિક ચિત્રવાળા ઉપાશ્રયમાંથી નીકળવું કે પ્રવેશ કરે તથા આગમ શાસ્ત્રાદિનું વાચન કરવું અને પરસ્પર પૃચ્છા કરવી તથા આવર્તન કરવું તેમજ ધર્માનુયોગ ચિંતન કરવું. ઠીક નથી કેમ કે આ રીતના શૃંગારિક ચિત્રવાળા ઉપાશ્રયમાં રહેવાથી કામોદ્દીપન થવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ મુનિએ આ પ્રકારના શૃંગાર યુક્ત ઉપાશ્રયમાં રહેવા માટે ક્ષેત્રાવરહની યાચના કરવી નહીં આ રીતે “થે વસ્તુ તરસ મિજવુ ઉમરવુળી વા સામમિર્ચ” સંયમનું સારી રીતે પાલન કરવું એજ સંયમશીલ સાધુ અને સાવીનું સામગ્રય છે. અર્થાત્ સાધુની સામાચારી છે. “i aહું મિg હર તથા કરૂઝાલિ ત્તિનિ' જે સાધુના સામાચારીને સમ્યફ જ્ઞાન દર્શન ચારિત્રથી અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી યુક્ત થઈને સદા સર્વદા પાલન કરવા માટે યતના પૂર્વક તત્પર રહેવું જોઈએ. કેમ કે સાધુ મુનીએ તથા સાધ્વીએ સંયમ પૂર્વક રહેવું એજ જીવનનું સર્વસ્વ માનવામાં આવેલ છે. તેથી સંયમશીલ સાધુ અને સાર્વીએ સંયમન પાલન કરવા માટે અત્યંત સાવધાન રહેવું. એમ વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે. આ વાત સુધર્મા સ્વામી કહે છે. “ પરિમાણ ઘઢમો તો સમો આ અવગ્રહ અર્થાત ક્ષેત્રાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહ યાચનાની પ્રતિમારૂપ પ્રતિજ્ઞાને પહેલે ઉદ્દેશ સમાપ્ત. સૂ, કા
સાતમા અધ્યયનના ક્ષેત્રાવગ્રહને પહેલા ઉદ્દેશ સમાપ્ત,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૪૯