________________
યુક્ત ઉપાશ્રયને જાણીને તરવારે ૩૩ સાગરિણ' તેમાં નિવાસ કરવા માટે વિવેકી સાધુએ એકવાર કે અનેકવાર ક્ષેત્રાવગ્રહરૂપ “જાવ તો ૩r affvzs7 વારિnિf= વા’ દ્રવ્યાવગ્રહની યાચના કરવી નહીં. કેમ કે-ગૃહસ્થ શ્રાવક અને કુતરા, બિલાડા કે અગ્નિકાય વિગેરે જેથી યુક્ત ઉપાશ્રયમાં રહેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા જૈન મુનિ એ આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવા માટે યાચના કરવી નહીં.
ફરીથી પણ પ્રકારાન્તરથી જ ક્ષેત્રાવગ્રહરૂપ દ્રવ્યાગ્રહનું કથન કરે છે.- “ મિજવું વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “રે શુ કવચં કાળિક” જે વસ્થમાણ પ્રકારથી ઉપાશ્રયને સમજે કે-“વફ૪૩ માઁ મળ’ ગૃહપતિ અર્થાત્ ગૃહસ્થ શ્રાવકના ઘરની વચમાંથી બનતું પંથે વિદ્ધ વા જવા માટે ઉપાશ્રયને માર્ગ સંબંધિત છે. “નો પuળસ્ત જ્ઞાવ' તો વિવેકશીલ સાધુએ ઉપાશ્રયમાંથી નીકળવા તથા ઉપાશ્રયમાં પ્રવેશ કરવા માટે અને આગમના અધ્યયન માટે તથા પરસ્પર એક બીજાને પૃચ્છા કરવા માટે તથા આવર્તન કરવા માટે તેમજ ધર્માનુગ ચિંતન કરવા માટે યાવત “સેવે નવા વાવ’ આવા પ્રકારના યાવત્ ગૃહસ્થ શ્રાવકના ઘરની મધ્યમાંથી જવા આવવા માટે ઉપાશ્રયને માર્ગ આવતા હોય તે તેવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવા માટે એકવાર કે અનેકવાર ક્ષેત્રાવગ્રહ રૂપ દ્રવ્યાવગ્રહની યાચના કરવી નહીં કેમ કે ગૃહસ્થ શ્રાવકના ઘરની વચમાં થઈને જવાના રસ્તાવાળા ઉપાશ્રયમાં રહેવાથી ગૃહસ્થ શ્રાવકની સ્ત્રી કે કન્યા વિગેરેને સંપર્ક થવાની સંભાવનાથી સંયમની વિરાધના થાય છે તેથી આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવા માટે યાચના કરવી નહીં.
ફરીથી વધારે સાવધાન કરવા ક્ષેત્રાવગ્રહનું જ નિરૂપણ કરે છે.–“રે મિશ્વ ના ઉમરવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “રે પુન લવણયં નાળિકના” આ વયમાણ રીતે ઉપાશ્રયને જાણી લે કે રૂદુ વહુ જાવ રા’ આ ઉપાશ્રયની પાસે ગૃહસ્થ શ્રાવકે અથવા “@ાવ મારિયા વા’ ગૃહસ્થ શ્રાવકની સ્ત્રી અથવા “ઘણાવર્ડ ga વા' ગૃહપતિને પત્ર અથવા જાહૂાવધૂર વા’ ગૃહપતિની પુત્રી અથવા જુઠ્ઠા વા’ ગૃહ.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२४८