SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ કર્માદિ દેવાળા હોવાથી સંયમની વિરાધના થાય છે. તેથી “agramrifણ ધંવિત્તિ' દગ્ય સ્પંડિલ વિગેરે પ્રદેશમાં “પરિચિ વિહિ’ પ્રતિલેખન કરીને અને “fમનિચ વનનિર’ પ્રમાર્જના કરીને “તો પછr” તે પછી “સંયમેવ મામડિઝ ના સંયમ પૂર્વક જ એ પાત્રને સારી રીતે આમાર્જન અને પ્રમાર્જન કરવું. “ઉદ્ય વસ્તુ તરસ મિકg મિgળી વા’ એ પ્રમાણે યતના કરતા કરતાં એ સાધુ અને સાઠવીનું “ામસિ' સામગ્રય અર્થાત્ સંપૂર્ણપણું અર્થાત્ સાધુપણું એટલે કે સામાચારી સમજવી. અર્થાત્ યતના પૂર્વક જ સીધુ અને સાઠવી પાત્રાદિની પ્રમાર્જના કરે છે. એ તેના સાધુપણાની સંપૂર્ણતા સમજવી “વં સવ્યëિ સમિણ ક્ષત્તિ તથા નાના ઉત્તર' જેને સર્વાર્થોથી અર્થાત સમ્યફ જ્ઞાન, દર્શન અને ચારિત્રીથી તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપિચોથી યુક્ત થઈને સંયમનું પાલન કરવા સદા સર્વદા યતના પૂર્વક ઉઘક્ત રહેવું જોઈએ. એમ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમાદિ ગણધરોને ઉપદેશ આપેલ છે. આ વાત સુધર્મા સ્વામી કહે છે, આ રીતે આ છઠ્ઠા અધ્યયનને પાત્રપણુ નામને પહેલે ઉદ્દેશક સમાપ્ત. ૧૫ ઉદેશે બીજે છા અધ્યયનના પોષણના પહેલા ઉદ્દેશામાં આહાર અને પાનના પાત્રનું નિરીક્ષણ કરવાની રીત બતાવવામાં આવેલ છે. હવે આ બીજા ઉદ્દેશામાં પણ બાકીના પાત્ર સંબંધી અવેલેકન પ્રકાર જ બતાવવામાં આવે છે. ટીકાર્થ-જે મિત્ વા મિતqળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી જણાવરૂ પિવાયાવિચાર પવિત્તે સમા’ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં પિંડપાતની પ્રતિજ્ઞાથી અર્થાત્ ભિક્ષા પ્રાપ્ત કરવાની ઈચ્છાર્થી પ્રવેશ કરીને “પુષ્યામેવ’ ભિક્ષા ગ્રહણ કરતાં પહેલાં જ હિar૬ શાહ પળે' પાત્રને સારી રીતે પ્રતિલેખના કરીને એ પાત્રોમાંથી કીડી મકેડી વિગેરે જીવજંતુઓને દૂર કરીને તથા “મઝા વં' એ પાત્રોમાંથી ધૂળ વિગેરેના રજકણેને રજોહરણાદિથી પ્રમાર્જન કરીને “તો સંયમેવ જાવ તે પછી યતના પૂર્વક જ ગુડપતિ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં “જિંgવાહિયાણ નિમિત્ત વા, વસિઝ જા ભિક્ષા લેવાની ઈચ્છાથી ઉપાશ્રયમાંથી નીકળવું અને પ્રવેશ કરે. અર્થાત પાત્રાદિને સારી રીતે રજોહરણાદિથી સાફસુફ કર્યા પછી જ ભિક્ષા ગ્રહણ કરવાથી સંયમની વિરાધનાને દેષ લાગે છે. કેમ કે વઢીવ્યા બાવાળમાં કેવળ જ્ઞાની વીતરાગી ભગવાન મહાવીર સ્વામીને ઉપદેશ છે કે-પાત્રોનું પ્રતિલેખન અને પ્રમાર્જન કર્યા વિના જ ભિક્ષા ગ્રહણ કરવી તે સાધુ સાધીને કર્મબંધનું કારણ થાય છે. એ માટે મહાવીર સ્વામીને શ્રી આચારાંગ સૂત્ર : ૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy