SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Ë ટ્Øરૂગ્ગા' અને એ વિવિધ પ્રકારથી બનાવેલા અશનાદિ ચતુર્વિધ આહાર જાતથી પાત્રને ભરીને આપે તે તānīર ડિળ' એ પ્રકારના અશનાદિ ચતુર્વિધ આહાર જાતથી ભરેલા પાત્રને ‘મુચ સાવ નો દિશાહિના' અપ્રાપુક-સચિત્ત તથા અનેષણીય-આધાકર્માદિ દોષાવાળા સમજીને સાધુએ ગ્રહણ કરવા નહી. કેમ કે ઉક્ત પ્રકારથી સાધુના નિમિત્તે અશનાદિ ચતુર્વિધ આહાર જાતને બનાવીને અથવા બનાવરાવીને એ બનાવેલા અશનાદિથીપાત્રને ભરીને દેવાથી જે સાધુ અને સાધ્વી ગ્રહણ કરે તે સ ́યમની વિરાધના થાય છે. તેથી સંયમનુ પાલન કરવા માટે સાધુએ આવા પ્રકારના અશનાદિથી ભરેલા પાત્રને ગ્રહણ કરવા નહીં. કેમ કે સયમનુ પાલન કરવું' એજ સાધુનું પરમ કર્તવ્ય છે. ‘ત્તિયા છે વો પ્રગત્તિ કિશ.' નિિિના' કદાચ ગૃહસ્થ શ્રાવક એ સાધુને ઘરની બહાર લાવીને પાત્ર કેતેા છે પુત્ત્રામેન ાહોન્ના' તે સાધુએ પાત્ર લેતા પહેલા જ વિચાર કરીને કહેવુ' કે ‘વસંતો ! મનિળિ !' હું આયુષ્મન્ ! હું બહેન ! તુમ જેવાં સંતિય પડિાદ્ તમે પરિભુક્ત કરેલા આ પાત્રને તો અંતેળ પવિત્તેસ્સિામિ' માદ્યન્ત પન્ત ભાગના પ્રતિલેખના કરીશ અર્થાત્ અંદર અને બહાર બધી તરફથી તપાસી લઇશ. કેમ કે-પ્રતિ લેખન રૂપ પ્રત્યુપેક્ષણ ન કરવાથી દેવીચૂયા આયળમેય” વીતરાગ કેવળ જ્ઞાની ભગવાન્ મહાવીર સ્વામીએ કહ્યું છે કે-પ્રતિલેખના કર્યા વિના પાત્રનું ગ્રહણ કરવું એ આદાન અર્થાત્ ક બંધનું કારણ માનવામાં આવે છે, તેથી સારી રીતે અવલેાકન કરીને જ પાત્રને ગ્રહણ કરવા જોઇએ. નહીતર બંતો વિનત્તિ' પાત્રની અંદર વાળનિવા કીડી મકેડી વિગેરે જીવજંતુ હાઇ શકે છે. તથા ‘વીયાળિ વા’ અકુરાત્પાદક ખી અથવા ‘યિનિ વા' લીધૈાતરી તૃણુ ઘાસ વિગેરે સચિત્ત પ્રાણી પણ હાઇ શકે અર્ફે મિત્રવન પુત્રો વિદ્ધા વળા' અને સાધુ અને સાધ્વી માટે ભગવાન્ મહાવીર સ્વામીએ પહેલેથી જ ઉપદેશ આપ્યા છે કે ‘જ્ઞ પુત્રામેન પત્તિશા’તો અંતેને òિત્તિા' પહેલેથી જ પાત્રને અંદર અને બહાર બરે!બર યતના પૂર્વક પ્રતિલેખન તથા પ્રમાન કરીને જ ‘કિટ્રિજ્ઞ' પાત્રને ગ્રહણ કરવા. ‘સબંšારૂં સત્વે બાછાવળા મચિન્ના' સઅંડ અર્થાત્ ઇંડા સહિત વિગેરે સ’બધી મધા જ પૂર્વોક્ત આલાપકો ‘ના હ્યુસના' જે પ્રમાણે વસ્ત્રષણાના કથનમાં કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે અહીંયા આ પાત્રષણા સંબંધમાં સમજી લેવા, ‘ળાળાં' પરંતુ વસ્ત્રષણાના કથનથી આ પાત્રષણાના કથનમાં વિશેષતા એજ છે કે-“તિલ્હેન વા થયેળ વા નવનીયેળ વા વસાણ વા' તેલથી અથવા ઘીથી અથવા માખણથી અથવા વસા અર્થાત્ ઔષધિ વિશેષથી પાત્રને ધાઇને જો ગૃહસ્થ સાધુને આપે તે અપ્રાસુક-સચિત્ત અનેષણીય આધાકર્માદિ દોષાવાળા સમજીને ગ્રહણ કરવા નહીં. એજ પ્રમાણે સિળાળાતિ ગાવ અન્ત ચરંસિ ૬' સ્નાનાદિ યાવત્ ક કે લેમના ચૂર્ણ વિશેષથી ઘસીને સાફ કરેલા પાત્ર આપે તે તેવા પાત્રો પણ લેવા નહી' કેમ કે-અપ્રાસુક-સચિત્ત અને અનેષણીય આધા શ્રી આચારાંગ સૂત્ર : ૪ २३७
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy