________________
હરિત (લીલેાતરી તૃણ ઘાસ વિગેરે) રાખ્યા હશે તેથી કાંદા વિગેરેને એ પાત્રમાંથી દૂર કરીને સાસુરે કરીને સાધુને આ પાત્ર આપવુ' છે. આ રીતના તે ગૃહસ્થ શ્રાવકના શબ્દને સાંભળીને અને હૃદયમાં નિશ્ચય કરીને એ સાધુએ એ પત્ર લેતા પહેલાં જ વિચાર કરીને કહેવુ' કે−ડુ આયુષ્મતિ ! બહેન ! તમે આ પાત્રમાંથી કાને અથવા મૂળને અથવા ખીજેને કે હરિતેને વિશેાષિત ન કરેા અર્થાત્ 'દાદને સાસુ કરીને આ પાત્ર મને ન આપે! જો આ પાત્ર તમે મને આપવા ઈચ્છતા હૈ। તે એમને એમ જ અથવા કદાદિને સાસુ* કર્યાં વિના જ આપી દે. આ પ્રમાણે ખેલતા એ સાધુને જો ગૃહસ્થ શ્રાવક એ પાત્રમાના કદાદિને સાસુરૅ કરીને જો તે પાત્ર સાધુને આપે તે. એ પાત્રને અપ્રાસુક-સચિત્ત અને અનેષણીય આધાકર્દિ દ્વેષથી યુક્ત સમજીને સાધુએ એ પાત્ર ગ્રહણ કરવા નહીં કેમ કે—એ રીતે કદાદિ સાř કરીને આપેલ પાત્ર લેવાથી સયમની વિરાધના થવાની સભાવના રહે છે. તેથી સયમના પાલન માટે આ પ્રકારના પાત્રો લેવા નહીં. ‘સે ન પરો નેતા વર્Üા' જો એ સાધુને પર-ગૃહસ્થ શ્રાવક આ વયમાણુ પ્રકારથી કહે કે-આસંતો સમળા !' હે આયુષ્મન્ ! શ્રમણુ ! મુઠ્ઠññ મુદુત્તñ મુહૂર્તી માત્ર અર્થાત થોડા જ સમય માટે તમે ‘જ્ઞાવ અચ્છારૂં' અહી રહે એટલે કે રાહ જુએ. તાવ પ્રશ્ને અસળ વા વાળવાવામ યા સામં વા' એટલામાં ઘણી જલ્દીથી અશનાદિ ચાર પ્રકારના આહાર જાત‘વરે યુવા’ અમે બનાવી લઇશું. અને ‘લવર કેંવુવા’ એ અશનાર્ત્તિથી પાત્ર ભરી દઇશું તોતે ચંગ-સંતો! સમળા !' એ આહાર જાતથી હું આયુષ્મન્ શ્રમણ ! આહાર જાતથી પાત્રને ભર્યાં પછી જ આપને અમે ‘ઇવાન સમોયળ જીરૂં તાદામો' પાનક રસ સાથે એદનાદિ અશન સહિત જ પાત્ર આપીશુ. ‘તુજીર્ પત્તિશદે ફિને સમળલ્મ્સ નો મુત્તુસાદું મર' ડેમ કે સાધુ મહાત્માઓને કેવળ ખાલી પાત્ર આપવા ઠીક નથી અર્થાત્ સાધુને રક્તપાત્ર આપવા તે ઉચિત નથી આ રીતના ગૃહસ્થના કથનને સાંભળીને તે સાધુએ પાત્ર લેતા તે યુવ્વમેવ શ્રાદ્ઘોગ્ગા' પહેલાં જ વિચાર કરીને કહેવુ કે ‘બસંતો! મિિન' હું આયુષ્મન્ ! ગૃહસ્થ શ્રાવક ! અથવા હૈ આયુષ્મતિ ! બહેન! તો વધુ જ્વર્ બાહામિદ્ સળે વા પાળે વા પામે પા સામે વા' મને અર્થાત્ મારા જેવા સામેાને આધામિઁક દોષવાળા અશનાદિ ચતુ' વિધ આહાર જાત ‘મુત્તણ્ યા ાયણ વા’ ખાવા કે પીવાને ચેાગ્ય નથી હૈાતા. તેથી મારા જેવા સાધુએ માટે અશનાદિ ચતુર્વિધ આડાર જાત‘મા ઉદ્િ' મનાવા નહી' તેમજ ‘માલવણઽત્તિ' અશનાદિ ચતુર્વિધ આહાર જાતથી પાત્રને પણ ભરા નહી’ ‘મિત્રપ્તિ મે દ્વાર” જો તમે મને પાત્રો આપવા ઇચ્છતા હૈ।તા અમને મેત્ર યાદિ' એમજ અર્થાત્ પાત્રને અશનાદિ ચતુવિધ બાહાર જાતથી ભર્યાં વિના જ આપે. ‘તે ક્ષેત્રં ચતરણ પત્તે' એ પ્રમાણે કહેતા એ સાધુને જો ગૃહસ્થ શ્રાવક ! અસળવા વાળીયા વામ વા સામં વા અશનાદિ ચતુર્વિધ આહાર જાત વત્તા વજિત્તા' ખનાવીને ‘સવાળું સમોચન ડિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૩૬