SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ છે કે-બા-સાતિ' હૈ આયુષ્મન્ ! શ્રમણ ! તો પત્તિસિ પાળે ત્રા નીર્વા ત્રણ વા' પાત્રની અંદર કાઇ કીડી મકોડી વિગેરે પ્રાણી તથા અંકુર ઉત્પાદક સજીવ ખી તથા લીલેાતરી તૃણુ ઘાસ વિગેરે સચિત્ત વનસ્પતિ ‘યાજ્ઞિજ્ઞા' પડેલ ડાય છે. તેથી પાત્રનુ' પ્રતિલેખન અને પ્રમાન કરવાથી જીવ હિંસા થવાની સભાવના રડે છે. તેથી પાત્રનું પ્રતિલેખન અને પ્રમાનન કરીને જ ભિક્ષા ગ્રહણ કરવી. આ હેતુથી ‘ન મિત્ર નૅ પુત્રોğિ’ભગવાન્ મહાવીર સ્વામીએ સાધુ અને સાધ્વીને પહેલેથી જ ઉપદેશ કરેલ છે કે—નું પુન્નામેય વેદ્દા' હું આયુષ્મન્ ! શ્રમણુ ! ભિક્ષા ગ્રહણ કરતાં પહેલાં જ પાત્રને જોઇને ‘વૃત્તિન' પાત્રની અંદરના ‘વટુ વાળે’ જીવજંતુઓને દૂર કરીને તથા ‘નમન્નિË' ઘૂળના રજકણેા દૂર કરીને તો સંજ્ઞચામેવ' તે પછી સયમ પૂર્વક નાવિદ્ ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા ગ્રહણ કરવા માટે નિમિષ્ન વાષિસિન્ન થા’ ઉપાશ્રયમાંથી નીકળવું તથા ગૃહસ્થના ઘરમાં ભિક્ષા ગ્રહણ કરવા માટે પ્રવેશ કરવા અને ભિક્ષા લઈને ઉપાશ્રયમાં આવવું અર્થાત્ પાત્રનું પ્રતિલેખન અને પ્રમાન કર્યાં વિના સાધુ અને સાધ્વીએ ભિક્ષા ગ્રહણ કરવી નહીં. કેમ કે પાત્રની અંદર જીવજતુએ હાવાથી હિંસાજન્ય પાપ લાગે છે. અને સયમ આત્મ વિરાધના થાય છે. તેથી પાત્રનુ' પ્રતિલેખન અને પ્રમાન કરીને પછી જ ભિક્ષા ગ્રહણ કરવી. ॥ સૂ. ૨ ।। By ફરીથી પ્રકારાન્તરથી પાત્રષણાનું પ્રતિપાદન કરવામાં આવે છે. ટીકા-સે મિલ ના મિવુળી ' તે પૂર્વીક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ‘નવરંગાચપત્તિયા' ગૃહસ્થ શ્રાવકના ઘરમા પિંડપાતની પ્રતિજ્ઞાથી અર્થાત્ ભિક્ષા ગ્રહણ કરવાની ઈચ્છાથી ના સમાળે' યાવત્ અનુપ્રવિષ્ટ થઈને જો જળની યાચના કરે અને એ સાધુને જો સે વો બાટૂટુ' પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક ધરની ખહાર લાવીને અંતો હિöત્તિ' પેાતાના પાત્રની અ’દર ‘સીસ્રોત પરમાત્તા’ શતકને અલગ કરીને ‘નિહટ્ટુ’ એ પાતાના પાત્રમાંથી મહાર કહાડીને વુલ્ફગ્ન' આપે તે ‘ત ્વચાર પત્તાં' એ પ્રકારના ઠંડા પાણી વાળા પાત્રને પËત્તિના પપત્તિ વા' ગૃહસ્થના હાથમા કે ગૃહસ્થના પાત્રમાં બામુય ગળેનિન્ગે જ્ઞા' અપ્રાસુ-સચિત્ત અને અનેષણીય આધાકર્માદિ દોષોથી યુક્ત યાવત્ સમજીને નો વિજ્ઞાન્નિા' સાધુએ તેને ગ્રહણ કરવા નહીં, કેમ કે-એ ઠંડા પાણીવાળા પાત્રને ગ્રહણ કરવાથી અલ્કાયિક જીવની હિંસાને સંભવ હાવાથી સંયમની વિરાધના થાય છે. તેથી એ ઠંડડા પાણીવાળા પાત્રને લેવા નહીં. જો કદાચ ‘તે ચ ૨૩દ્િવ સિયા' એ ઠંડા પાણીવાળા પાત્રને ગ્રહણ કરી લે તે ણિામેન કાંત્તિ સાહરિજ્ઞા' તરત જ કોઈ પણ જલાશયમાં એ ઠંડા પાણીવાળા પાત્રને કે ઠંડા પાણીને રાખીદેવું અથવા દાતાના જ પાત્રમાં રાખી દે અને ‘લે તુમયાણ પાળ પદ્ધિવિજ્ઞા' એ પાત્રને લઈને જલને કેઈ કૂવા વિગેરેમાં રાખી દેવું. અથવા ‘ક્ષત્તિનિદાણ વા મૂમી નિયમિન્ના સ્નિગ્ધ ભૂમિમાં અથવા ખાડા વિગેરેમાં રાખી દેવું પણુ પતે શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૩૯
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy