________________
ઉપભુયમાન છે. એમ જાણીને એ પાત્રની યાચના કરવી. એજ આશયથી સૂત્રકાર કહે છે-‘તખ્તાર પાંચ' સથ ના જ્ઞાવ' આ પ્રકારના માંગતિક તથા વૈજયંતિક પાત્રોને સાધુએ સ્વય' યાચના કરવી. અથવા ગૃહસ્થ-શ્રાવકે જ એ સાધુને આપવા અને યાવત્ ‘દ્ધિફ્રિગ્ગા તાલિમ’આ પ્રકારના સાંગતિક તથ. વૈજયન્તિક પાત્રને સાધુ પ્રાસુકઅચિત્ત તથા એષણીય-આધાકર્માદિ સેાળ ઢષોથી રહિત સમજીને ગ્રતુણુ કરી લેવા, આ રીતે ત્રૌજી પ્રતિમા પાત્રૈષણા રૂપ પ્રતિજ્ઞા સમજી,
હવે ચેથી પાત્રૈષણા રૂપપ્રતિમા કહેવામાં આવે છે. ‘ગાવરા ષસ્થા શકેમ' ડી ત્રીજી પાžષણા રૂપ પ્રતિમાનું નિરૂપણ કરીને આ ચેથી પાત્રૈષણા રૂપ પ્રતિમાનું નિરૂપણુ કરવામાં આવે છે. સે મિલૂ વા મિન્તુળો વા' તે પૂર્વીક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ‘ગ્નિમ્નિય !Y TM' જે પાત્રને બીજા કોઇ લેવા ઇચ્છતા ન હાય એ પ્રકારના ઉન્નત ધાર્મિક એટલેકે બીજા કેાઇ ન ઇચ્છે એવા પાત્રની સાધુએ યાચના કરવી, અને ચાવત એ પ્રશ્નારના એટલે કે જે પાત્રોને બીજા કેઇ ઇચ્છતા ન હોય તેવા પાત્રને પ્રાસુક અચિત્ત અને એષણીય આધાકર્માદિ સેળ દેષ વગરના સમજીને લઇ લેવા અને જ્ઞાન નવે સમળમાળઅતિપ્તિ ગિનનળીમને નાનāતિ' જે પાત્રોને બીજા અનેક ચરક શાકય વિગેરે શ્રમણા બ્રાહ્મણુ અતિથિ આદિ કાઇ પણ ઇચ્છતા ન હોય ‘તદ્વ્વર’એ પ્રકારના ‘વયં' પાત્રોને પ્રભુક અચિત્ત અને એષણીય સમજી અને આધાકમાંદિ સેળ દોષ રહિત સમજીને ‘લય’વા જ્ઞાજ્ઞા' સાધુએ સ્વય' યાચના કરવી કે જે પાત્રને ચરક, શાકય વિગેરે શ્રમણે અને બ્રાહ્મણ કે અતિથિ અભ્યાગત અથવા દીનદુઃખી અનાથ વિગેરે ચાચકા ચાહતા ન હોય તેવા પાત્રની સાધુએ યાચના કરવી. નાય પત્તિવિજ્ઞા' અથવા યાવત્ ગૃહસ્થ શ્રાવક જ એ સાધુને આપે, અને એ ચરક શાક્યાદિથી અનિચ્છિત પાત્રીને પ્રાણુક અચિત્ત તથા એષણીય આધાકર્માદિ દ્વેષાથી રહિત સમજીને સાધુએ ગ્રહણ કરી લેત્રા. વસ્થા હિમા’ આ પ્રમાણે ચૈાથી પ્રતિમા પાત્રષણા સમજવી ‘વેદ્યાન ૨૩૦ૢ હિમાળ' આ પ્રમાણે ઉપરોક્ત રીતથી બતાવવામાં આવેલ ચાર પ્રતિમારૂપ પાત્રૈષણામાંથી બન્નચર, કિમના ડેિલપ જે કાઈ એક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૩૩