SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્રૈષણાઓમાં આ કહેવામાં આવતારી પહેલી પ્રતિજ્ઞા આ પ્રમાણે છે. ‘તે મિત્ર વા મિત્રવુળી વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ‘િિત્તય ઉત્તિર' પહેલાથી જ મનમાં વારંવાર વિચાર કરીને વાય' જ્ઞાન' પાત્રની યાચના કરવી. ‘તું નā’જેમ કે ‘બહારથવાય વા' તુ બડારૂપ અલાઉનું પાત્ર છે. અથવા વાહપાચ વા' કાષ્ઠ પાત્ર છે. અથવા ‘ટ્ટિયા પાય. વા’ માટીનું પાત્ર હાય ‘તદ્વાર પાચ સચ વાળ જ્ઞાના' આ રીતના તુંબડા વિગેરેના પાત્રને સ્વયં સાધુ કે સાધ્વીએ યાચના કરવી જો થાસે વિજ્ઞા’ અથવા ૫ર એટલે કે ગૃહસ્થ શ્રાવક જ એ સાધુને આપે ‘ગાય હિદ્દિષ્ના ૧૪મા લિમા' યાવત્ આ પ્રકારના તુંબડા વિગેરેના પાત્રને પ્રાસુક-અચિત્ત તથા એષણીય આધાકદિ ઢાષાથી રહિત સમજીને ગ્રહણ કરવા. આ પહેલી પાત્રૈષણા પ્રતિમા-પ્રતિજ્ઞા સમજવી. હવે બીજી પાત્રત્રણા રૂપ પ્રતિમા-પ્રતિજ્ઞા બતાવે છે-હાવરા ટ્રોચ્ચા દિ' હવે શ્રીજી પ્રતિમારૂપ પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવવામાં આવે છે. સે મિત્ર વા મિસ્તુની વા' તે પૂર્વાંક્ત સંયમશીલ સાધુ અને સાધ્વીએ વૈદ્દાદ્ ાય જ્ઞાન' નિરીક્ષણુ કરીને અર્થાત્ ખરેખર જોઇને પાત્રની યાચના કરવી, તું ના' જેમ કે નાયડુંવા નાવ જમ્મä વ' ગૃહપતિ-ગૃહસ્થ શ્રાવકને અથવા યાવત્ ગૃહસ્થની પત્નીને અથવા ગૃહપતિના પુત્રને અથવા ગૃહપતિની પુત્રીને અથવા ગૃહપતિના સ્મ્રુષા પુત્રવધૂને અથવા ધાઈને અથવા દાયને અથવા ગ્રહપતિની દાસીને અથવા ગૃહપતિના કર્માંકર-પરિચારકને અથવા કકરી પરિચારિકાને જોઇને પાત્રની યાચના કરવી. પરંતુ તે સાધુએ સે પુચ્છ્વામેવ બાજોજ્ન્મ ' યાચના કરતાં પહેલાં જ મનમાં વિચાર કરીને કહેવું કે-‘બાક્ષોત્તિ વા મનિળિત્તિ વા' હું આયુષ્મન્ ! ગૃહસ્થ શ્રાવક ! અથવા હે મહેન ! યાવૃિત્તિ મે ત્તો અન્નચરાય આ તુખી વિગેરેના પાત્રામાંથી કઇ એક પાત્ર મને આપશે ? ‘તું જ્ઞા' જેમ કે •ગહાવ પાર્શ્વ' વા' તુ.બીના પાત્રને અથવા તારાચ' વ કા લાકડાના પાત્રને અથવા ટ્રિયા પાય વા માર્ટિના પાત્રતે મને આપશે। ? ‘તદ્વાર પાસવા લાવ' આ તુંબડા વિગેરેના પાત્રની સાધુએ સ્વયં યાચના કરવી અથવા ગૃહસ્થ શ્રાવક જ એ સાધુને આપે તે પછી આ પ્રકારના તુંબડા વિગેરેના પાત્રોને પ્રાસુક-અચિત્ત તથા એષીય આધાકર્માદિ સેળ ઢષા વિનાના સમજીને સાધુએ તે ગ્રહણ કરી લેવા આ ખીજી પાત્રૈષણા રૂપા પ્રતિમા પ્રતિજ્ઞા સમજવી. પ્રકારના હવે ત્રીજી પાત્રૈષણા રૂપ પ્રતિમા–પ્રતિજ્ઞા બતાવે છે. બહાવરા તવા ર્ણિમા' હવે મીજી પ્રતિમા રૂપ પાત્રૈષણાનું નિરૂપણ કર્યો પછી ત્રૌજી પ્રતિમા-પાત્રષણા રૂપ પ્રતિજ્ઞા કહેવામાં આવે છે.-સે મિત્રણ વા મિવુળી વા' તે સયમશીલ સાધુ અને સાધ્વી સેલ પુન વાય' નાભિજ્ઞા' વક્ષ્યમાણુ રીતે પાત્રને જાણી લે કે પાત્ર ‘સંચ વા’ સાંગતિક એટલે કે પહેલાં તેના ઉપયાગ કરી લીધેલ છે જેથી તે ઉપભુક્ત પ્રાય છે. અથવા વેજ્ઞપત્તિય ના આ પાત્ર વૈજયન્તિક છે, અથવા એ ત્રણ પાત્રો હોય તે ક્રમથી શ્રી આચારાંગ સૂત્ર : ૪ २३२
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy