SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્ર છે અથવા આ કાંસાના પાત્ર છે. અથવા “સંતાપવાળ વા? આ શંખના પાત્ર છે અથવા હરણ વિગેરેના ગમય આ પાત્ર છે. અથવા “તારાનિ જા આ હાથી દાંતના પાગે છે એટલે કે હાથી દાંતમય આ પાત્ર છે. અથવા “પાયાળિ વા' આ વસ્ત્રમય પાત્ર છે. અથવા બહેરુજાવાનિ જા પત્થરમય પાત્ર છે. અથવા “મવાળ વા’ આ ચામડાના પાત્ર છે, અથવા “નવરાછું વા તgujrછું વિકવવા એ જ પ્રમાણે બીજા પણ પ્લાસ્ટીક વિગેરેના અનેક પ્રકારના પાત્ર છે અને “ મણમુળ વાયાળ” બટુકીમતી અનેક પ્રકારના પાત્રને “સાસુ કોળકનારું, અપ્રાસુક-સચિત્ત તથા અષણય આધાકર્માદિ સોળ વાળા સમજીને “કાર નો હિાફિકના” સાધુએ ગ્રહણ કરવા નહીં. કેમ કે ઉપરોક્ત ચાંદી સેના વિગેરેના પાત્રે કે જે ઉંચી કીમતના હોય છે તેને ગ્રહણ કરવાથી સાધુ અને સાધવીને એ કીમતી પાત્ર પ્રત્યે આસક્તિ વધી જવાથી સંયમની વિરાધના થાય છે. તેથી ઉપરોક્ત કીમતી પાત્રને સાધુ અને સાધ્વીએ ગ્રહણ કરવા નહીં. “મિજ મધુળી ' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી ‘રે પુખ પાયાળિ જે આ વાક્યમાણ રીતે વિકાસવાડું અનેક પ્રકારના મા કૂળવંધrs iાનિકના ઘણી કીમતના બંધન યુક્ત પાત્રને જાણી લે ‘નET” જેમ કે કચધાળિ ના લેખંડના બંધવાળા આ પાત્ર છે. અથવા “વાવ જમવષાળિ વાર વાવ કલાઈના બંધનવાળા આ પાત્ર છે. અથવા તાંબાના બંધનવાળા આ પાત્ર છે. અથવા સીસાના બંધનવાળા આ પાત્ર છે. અથવા ચાંદીના બંધનવાળા આ પાત્ર છે. અથવા સેનાના બંધનવાળા આ પાત્રો છે. અથવા પિત્તળના બંધનવાળા આ પાત્રો છે. અથવા હારપુર નામના લોહ વિશેષના બંધનવાળા આ પાત્રો છે. અને પદ્મરાગાદિ મણિના બંધનવાળા આ પાત્ર અથવા કાચના બંધનવાળા આ પાત્રો છે. અથવા કાંસાના બંધન થાળા આ પાત્રો છે. અથવા શંખ કે સીંગડાના બંધનવાળા આ પાત્રો છે. અથવા દાંતના બંધનવાળા આ પાત્રો છે. અથવા પત્થરના બંધનવાળા આ પાત્રો છે. અથવા ચ મડાના બંધનવાળા આ પાત્રો છે. તથા “જનયાહું ના તqr{ આવા પ્રકારના બીજ પણ “ Hળવંધારું ઉંચી કીમતના બંધનવાળા “Tચાળિ” પાત્રોને “ગળે અપ્રાસુક-સચિત્ત અને અનેષણય આધાકર્માદિ સોળ વાળા સમજીને સાધુ કે સાધ્વીએ રાવ 7ો રિદિકરા’ ગ્રહણ કરવા નહીં. કેમ કે બહુમૂલ્ય બંધનવાળા પાત્રોને ઝડણ કરવાથી તેના પ્રત્યે આસક્તિ વધી જાય છે તેથી સંયમની વિરાધના થાય છે. તેથી બહુમૂલય બંધનવાળા પાત્રોને ગ્રહણ કરવા નહીં કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુનું પરમ કર્તવ્ય છે “ક્વેરું આચરનારું લવાજ' આ સઘળા પૂર્વોક્ત અને વયમાણ આયતને અર્થાત્ કમબંધરૂપ દેષસ્થાનેનું અતિક્રમણ કરીને એટલે કે તેને પરિત્યાગ કરીને “ઘટ્ટ મિક્વ કાળકના જહં રિહિં વારં સિત્ત’ વફ્ટમાણ ચાર પ્રતિજ્ઞ રૂપ પ્રતિમાઓથી અર્થાત્ પાત્રપણાથી પાત્રને પ્રાપ્ત કરવા માટે યતના કરવી જોઈએ. ‘ત વસ્તુ માં તમ વિના એ ચારે પ્રતિમાઓમાં અર્થાત પ્રતિજ્ઞા રૂપ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૩૧
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy