________________
જ સુકવવા ચાગ્ય વસ્ત્રને તડકામાં એ વસ્ત્રને યતના પૂર્ણાંક જ સુકવવા. ચ રલજી તસ્લ મિત્રદ્યુમ્ન મિલુળીલ્ લા સામયિ' એજ એ સાધુ અને સાધ્વીનું સામગ્રય અર્થાત્ સમસ્ત સાધુપણુ એટલે કે સમાચારી છે. સચા સટ્ટા’ જેને સદા સદા સર્વાંઈથી અર્થાત્ ‘મિત્સદ્દિષ્ટ જ્ઞાન, દર્શન, ચારિત્ર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વિગેરેથી ‘રચા પૂ ઙજ્ઞાનિ ત્તિનેમિ' યુક્ત થઈને યતના પૂર્વીક વસ્ત્રને સુકવવા પ્રયત્ન કરવા. એ રીતે ભગવાન્ મહાવીર પ્રભુએ ઉપદેશ આપ્યા છે. આ રીતે સુધર્માસ્વામી ગણધરને કહે છે, સૂ. ૮ાા આ પાંચમા તૈષણા અધ્યયનના પહેલા ઉદ્શા સમાપ્ત. ૫ ૫-૧ ॥ પાંચમા અધ્યયનના બીજો ઉદ્દેશે।
પાંચમા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં સાધુ અને સાધ્વીને વસ્ર ગ્રહણની વિધિ બતાવવામાં આવેલ છે. હવે આ બીજા ઉદ્દેશામાં એ સાધુ સાધ્વીને વસ્ત્ર ધારણ કરવાની વિધિ બતાવતો મૃત્રકાર કહે છે.
ટીકા”—તે મિત્રવૃ વા મિવુળી વા તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ‘હે. સનિગ્નારૂં વસ્થા આધાકાંઢ ઢષા વગરના વસ્ત્રાની ‘જ્ઞારૂખા’ યાચના કરવી. તથા ગા શિક્રિયારૂં વસ્થારૂં ધારિજ્ઞા' યથા પરિગૃહીત અર્થાત્ જે રીતના વસ્ત્રને પ્રાપ્ત કરે એજ સ્વરૂપે એ વસ્ત્રને ધારણ કરવા, નો ધોરૂગ્ગા' પરંતુ પાવડર સાબુ વિગેરેથી સારૂં કરીને અર્થાત્ ધાઇને પહેરવા નહીં કે ધોઇને ધારણ કરવા નહીં. તથા નો રઘુખ્ખા ગેરૂ વિગેરે રંગથી રંગીને પણ ધારણ ન કરવા. તથા નો ધોચત્તારૂં વસ્થારૂં ધારિજ્ઞા' ધાઇને ર'ગીને અર્થાત્ ધેાયેલા અને રંગેલા વસ્ત્રને પણ ધારણ ન કરવા, તથા ત્રહિ ઉંચમાળે' વધારે વવાને છુપાવીને મંતરેષુ દૂરૂપ્તમાળે' ગ્રામાન્તરમાં જવુ' નહીં. પરંતુ ‘ઓમત્તેજિ’ થાડા અને સાર વિનાના તુચ્છ વસ્ત્રને ધારણકરીને સુખ પૂર્વીક વિચરણ કરવુ, ‘હૈં વજી વયમ્સ સામયિં' એજ અર્થાત્ અસાર અને અલ્પ વસ્ત્ર ધારણ કરવા. એજ વસ ધારણ કરનારા સાધુ સાધ્વીનું સામગ્રય અર્થાત્ સાધુપણાની સમગ્રતા રૂપ આચાર અગર સાધ્વાચાર વિચાર અથવા સામાચારી સમજવી. ‘સે મિલ્ લા મિત્રવુળી ન' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી જ્ઞાાત્ર પુરું વિલિન્નામે' જો ગૃહસ્થ શ્રાવકના ઘરમાં પ્રવેશ કરવાની ઇચ્છા કરે તાન્ત્ર ગોવરમાયાળુ શાાવઝુર્જી નિષ્ણુમિન્ન થાપવિસિષ્નવા પેાતાના સમગ્ર વસ્ત્રાને લઈને ગૃહસ્થ શ્રાવકના ઘરમાં પ્રવેશ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२२२