________________
કરવા. અથવા બહાર નીકળવુ, ‘વૈં વૃચિ વિરમૂનિ વા, વિચારભૂમિ વા' એજ પ્રમાણે બહારના પ્રદેશમાં પણ વિહારભૂમિ અર્થાત સ્વાધ્યાય ભૂમિમાં જવા અથવા વિચારભૂમિ અર્થાત્ મલસૂત્ર ત્યાગ કરવા જતાં કે માજીનામ વા યૂજ્ઞિજ્ઞા' તથા એક ગામથી બીજે ગામ જતાં સઘળા વડ્યા સાથે લઇને જ જવું અન્યથા સયમનીવિરાધના થાય છે. બદ્ કુળ Ë વિજ્ઞા' જો તે સાધુ અને સાધ્વીના જાણુવામાં એવુ આવે કે ત્તિવ્યવૃત્તિયં વા વાસ વસમાં વેદા' ખૂબ વધારે વરસાદ પડી રહેલ છે. તેમ જોઈ લે કે જાણીલે તા ‘નવા વિદેસળા” જે પ્રમાણે પિશુામાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહીયા વસ્ત્રષણામાં પણ કથન સમજી લેવુ', અર્થાત્ જેમ પિવૈષણામાં બધી ઉપધિ લઇને એક ગામથી બીજે ગામ જવા કહેલ છે એજ પ્રમાણે અહીંયાં પણ તેમ સમજવું. પરંતુ નયર સવ્વ ચીવરમાયા' અહીંયાં એ વિશેષતા છે કે વસ્ત્રષણામાં સઘળા વસ્ત્ર લઈને જ સ્વાધ્યાય ભૂમિમાં અગર ઉપાશ્રયમાં કે બહાર વિચારભૂમિમાં અથવા એક ગામથી બીજે ગામ જવું. તેમ ન કરવાથી સંયમની વિરાધના થાય છે, તેથી સયમ પાલન માટે સાધુ અને સાધ્વીએ વિચારભૂમિ કે વિહારભૂમિ અથવા એક ગામથી બીજે ગામ જતાં સઘળા વસ્ત્રાને સાથે લઈને જ ગમન કરવુ. ॥ સૂ. ૯ ।।
હવે પાછા આપવા ચેાગ્ય પ્રાતિહારિક ઉપહત વસ્રના સબંધને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે.-
ટીકા-સે હો મુન્નુત્તળ મુદુત્ત' તે પૂર્વોક્ત સંયમવાન્એક સાધુ મુહૂત માત્ર માટે “પાકિાäિ વર્ષં ગાર્ગ્ન' ને પ્રાતિહારિક અર્થાત્ પુનઃ પાછું આપવા ચેગ્ય વસ્ત્રની યાચના કરે ‘જ્ઞાય શાર્દૂળ વા, દુબહેળ વ' અને યાવન્ યાચના કર્યાં પછી એક દિવસમાં અથવા બે દિવસમાં અથવા ‘તિર્દુળ વા ચચાઢેળ યા ત્રણ દિવસમાં કે ચાર દિવસમાં અથવા પંચાદેળ વા' પાંચ દિવસમાં અર્થાત્ એક દિવસથી લઈને પાંચ દિવસ સુધીમાં ‘વિળગત્તિય વિવૃત્તિય' ખીજા ગામમાં નિવાસ કરીને ‘હવાળછિન્ના' પછી પછા આવીને તે પ્રાતિહારિક અર્થાત્ પાછા આપવાના વસને પાછા આપી દે તા ‘નો સર્ફે વસ્યું ગળા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨૩