________________
તથા વાર ચલાચલ અર્થાત્ ચલાયમાન હોય આ રીતના અસ્તવ્યસ્ત રીતે ઉભા કરેલ સ્તસ્માદિની ઉપર “રો માયાવિકન Fાવિજ્ઞ વા વસ્ત્રનું આતા૫ન કે પ્રતાપન કરવું નહીં તેમ સુકવવાથી સંયમની વિરાધના થાય છે. તે જ પ્રમાણે ભીંત વિગેરેની ઉપર પણું વસ્ત્ર સુકવવા ન જોઈએ, એ આશયથી સત્રકાર કહે છે.-રે મિક્રવૃar fમવુળી
તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી “મિત્તિકર વલ્થ શાયાવિત્તા વા વવવત્તા વા” જે વસ્ત્રને સુકવવા ઈછે તે “ત્તાવાર વā આતાપના પ્રતાપના કરવા ગ્ય અર્થાત સુકવવા લાયક કપડાને “ચિરિ વા મિત્તેરિ પાકુડની ઉપર અર્થાત્ ઝુંપડા ઉપર અથવા ભીંત ઉપર “સિસ્ટંતિ વા’ શિલાની ઉપર અથવા “ઝુરિ વા? માટીના ઢેફા ઉપર અથવા “નયે તપૂરે અંતસ્ત્રિજ્ઞા” બીજા એવા પ્રકારના સ્થાન ઉપર “જાવ ને ગાયાવિક વા પવિત્ત વ’ યાવત્ આકાશમાં વસ્ત્રને સુકવવા નહીં કેમ કે આ રીતે ભીંત વિગેરેની ઉપર કપડાને સુકવવાથી કપડા પડી જવાની શક્યતા રહે છે. તથા વાયુકાયિક જીની હિંસાની પણ શક્યતા રહે છે. તેથી સંયમની વિરાધના થાય છે. તેથી આવી રીતે ભીંત વિગેરેની ઉપર કપડા સુકવવા નહીં એજ પ્રમાણે માંચાં વિગેરેની ઉપર પણ વસ્ત્ર સુકવવા ન જોઈએ એ આશયથી સૂત્રકાર કહે છે.-“ fમાં ઘા મિજવુળી વા’ તે સંયમશીલ સાધુ અને સાધ્વી “મિર્જાવન રહ્યું બચાવિ વા પંચાવિત્તા ઘr” ને પિતાના વસ્ત્રને આતાપન પ્રતાપન કરવાની ઈચ્છા કરે તે “તાવાર વલ્ય એ પ્રમાણે આતાપન કરવા ચોગ્ય વસ્ત્રને “વયંતિ વા’ સ્કંધની ઉપર અર્થાત મકાનના મૂળ આધાર સ્તંભ પર અથવા “મંવંસિ વા’ માંચાં ઉપર “મારિ વા’ માળ ઉપર અથવા “લારંસિ ના મહેલની ઉપર તથા “મં િવ હમ્પ–કઠાની ઉપર અથવા “અત્તરે ના તાપૂજે એ પ્રકારના અન્ય “વંતવિજ્ઞા' અંતરિક્ષ આકાશ સ્થાનમાં રહેલ અટારી વિગેરેની ઉપર “નો ગાયાવિજ્ઞ વા પયાવિકા વા આતાપન પ્રતાપન માટે રાખવા નહીં. કેમ કે એ પ્રકારથી વસ્ત્ર સુકવવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાધવીએ યતનાપૂર્વક જ એવા સ્થળે કપડા સુકવવા જોઈએ કે જેથી સંયમની વિરાધના થાય નહીં. કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુનું પરમ કર્તવ્ય છે.
હવે વસ્ત્રને કેવી રીતે અને ક્યાં સુકવવા તે સૂત્રકાર કહે છે. “તે મિત્રણ વા મિત્રનું ની વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘તમાચા સમયમાં પોતાના સુવા ગ્ય વસ્ત્રને લઈને એકાંતમાં ચાલ્યા જવું અને “તમવદ એકાંતમાં જઈને “ક કામચંત્કિંતિ વા’ નીચે બળી ગયેલ ભૂમિની ઉપર જ્યાં લીલા તૃણ ઘાસ વિગેરે વનસ્પતિકાયિક જી ન હોય એ પ્રકારના બળેલ ભૂમિની ઉપર તથા “નેચરલ વા તerTrife’ અથવા અન્ય તેવા સ્થાન ઉપર જેમ કે કિટ્ટરાશી કે તુષરાશી અથવા સુકેલા છાણુ ઉપર “ધંહિતિ વહિહિ કિરિ’ એ સ્પંડિલનું વારંવાર પ્રતિલેખન કરીને તથા “મનિય વમસિ વારંવાર પ્રમાર્જના કરીને અર્થાત્ સૂક્ષમ નજરથી અવલેકિન કરીને તો જામેવ વર્ચે બચાવિ વા પ્રયાવિક7 વા’ તે પછી સંયમ પૂર્વક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨૧