________________
સૂથી અર્થાત્ પાઉડરથી ઘસીને સાફસુફે કરવાથી સંયમની વિરાધના થાય છે. એ જ પ્રમાણે એ દુર્ગંધવાળા વસ્ત્રને ખૂબ ઠંડા પાણીથી અથવા અત્યંત ગરમ પાણીથી એક વાર અથવા અનેકવાર ધેાવા ન જોઇએ. કેમ અત્યંત વધારે ઠં ́ડા પાણી વિગેરેથી ધોવાથી સાંચમની વિરાધના થાય છે. તેથી એ દુધવાળા વસ્ત્રને શીતાનકાદિથી ધાવુ નહી એજ સાધુ અને સાધ્વી માટે પરમ કન્ય માનવામાં આવે છે. | સૂ. ૭૫
વસ્ત્રવણા વિધીનું જ વિશેષ કથન કરતાં સૂત્રકાર કહે છે.
ટીકા'-તે મિવવું વા મિક્શ્યુની વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી મિલિગ્ન વહ્યં આયાવિત્તદ્વાયાવિત્તત્ વા' જો પેાતાના વસ્ત્રને તડકામાં તપાવવા માટે કે પ્રતાપન કરવા માટે વિચાર કરે તે ‘તબાર વસ્યું તો બળતદ્યિા' એ પ્રકારના વસ્ત્રને અનન્તહિત અર્થાત્ વ્યવધાન વગર ‘જ્ઞાત્ર પુથ્વીર્ સંતાળ' યાવત્ પૃથ્વીકાયિક સંતાન પર પરા પ્રદેશમાં ‘ચાવિગ્ન વા યાણિજ્ઞ વા' આતાપિત કે પ્રતાપિત કરવા નહી' કેમ કે એ રીતે વ્યવધાન વગરની જમીન પર વજ્ર સુકવવાથી પૃથ્વી કાયિક છવાની હિં’સા થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા વાળા સાધુ કે સાધ્વીએ જમીન પર ઢાઇ ખીજી વસ્તુ રાખીને જ તેના પર પેાતાના વસ્ત્રો ચુકવવા. કે જેથી સંયમની વિરાધના થાય નહીં. એજ પ્રમાણે સાધુ કે સાધ્વી આકાશમાં સ્તંભાદિની ઉપર પણ જે તે સ્ત‘ભાદિ ખૂબ મજબૂતાઈથી ખેાડેલ ન હોય તે અથવા હલતા ડાલતા હાય તે અગર વાંકાચુકા જેમ તેમ ઉભેા કરી દીધેલ હાય તા એ રીતે અંતરિક્ષમાં ઉભા કરવામાં આવેલ સ્તંભ પર કે ઘરના છજાની ઉપર કે તેવા પ્રકારના અદ્ધર રહેલ સ્તમ્ભાદિની ઉપર પેાતાના વસ્ત્રોને સુકવવા નહીં.. કેમ કે એ રીતે હલતા ડાલતા, સ્તભાર્દિ પર વસ્ત્રને સુકવવાથી પડી જવાની સંભાવના રહે છે. તેથી આ રીતે અદ્ધર રહેલ સ્તમ્ભાદિની ઉપર વજ્રને સુકવવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે યતના પૂર્ણાંક જ વસ્ત્રને આતાપના કે પ્રતાપના કરવા, એજ હેતુથી આગળ સૂત્રકાર કહે છે કે-ત્તે મિત્રવ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી મિòત્રિજ્ઞ વહ્યું બાયાવિત્તત્ વો પવિત્ત વા' જો પેાતાના વોને સૂય ના કિરણેામાં સારી રીતે તડકામાં સુકવવા ઇચ્છે તે તબ્બાર વÉ' તેવા વજ્રને થાંભલા ઉપર અથવા ‘નિર્દેલુસિવ' ગૃહેલક અર્થાત્ ઘરના ઉમરા ઉપર અથવા ૩સુચારુંત્તિ વા' ઘરની ઉપરના માળીયા ઉપર અથવા ‘ગમગતિ થા કામજલ અર્થાત નાવાના પાટલા પર ‘અન્નયરે તવગરે બઽત્ત્વના તથા આ ખીજા કેાઈ અતરિક્ષમાં ઉભા કરવામાં આવેલ આધાર પર કે જે ‘યુદ્ધ' સારી રીતે ખાડેલ ન હાય અથવા ખૂબ મજબૂત રીતે ખાંધેલ ન હોય તેવા દુન્તિસ્થિત્તે' સારી રીતે સ્થાપિત પણ ન હેાય તથા અનિવ' કપતું પણ હૈાય અર્થાત્ હાલતુ. ડોલતુ ડાય
પ્રકારના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨૦