SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકણીય આધાકર્માદિ દેશોથી યુક્ત યાવત સમજીને સાધુ કે સાધ્વીએ એવા પ્રકારના વસ્ત્રને ગ્રહણ કરવું નહીં. કેમ કે તેવા પ્રકારના વસ્ત્ર લેવાથી સંયમની વિરાધના થાય છે. હવે યોગ્ય વસ્ત્રને લેવાની વિધિ બતાવે છે. મિત્રણ વા મળી વા’ તે પૂ. ક્ત સંયમશીલ સાધુ અને સાવી ‘રે gવં કાળા ’ જે વજ્યમાણ રીતે વસ્ત્રને જાણે કે આ વસ્ત્ર ધ્વ૬ નાવ ડruસંતાન અપાંડ અર્થાત્ ઇંડા વિનાનું છે. તથા પ્રાણી જીવજંતુથી પણ રહિત છે. અંકુરજનક બીયા વિનાનું છે. તથા લીલા તૃણુ ઘાસ વિગેરે વનસ્પતિ વિગેરે વિનાનું છે. ઉસિંગ અર્થાત નાના નાના કીડી મકડાથી પણ રહિત છે. તથા પતંગ વિગેરે જીણી જીવાત વિનાનું છે. અને જલ મિશ્રિત લીલી માટિથી પણ વત છે. તથા મકડાની જાળ તતુ પરંપરાથી પણ રહિત છે. આ પ્રમાણે જાણીને કે જેને તથા પહેરવા ઓઢવા માટે “ભ થિ પુર્વ ધારણિ ખૂબ મજબૂત છે. તથા લાંબા સમય સુધી ટકે તેવું અર્થાત્ ધ્રુવ છે. તથા ફાટેલ કે જુનું પણ આ વસ્ત્ર નથી, તથા ગૃહસ્થ શ્રાવક દ્વારા આદર ભાવ પૂર્વક આપેલ છે. તથા “ોફતે રૂ અને સાધુએ પંસદ કરવા લાયક છે. “તqનાર કર્યું સુ આવા પ્રકારના વસ્ત્રને પ્રસુક-અચિત્ત અને “બિન્ને રાત્રે હિજા ” એષણીય આધાકર્માદિ દેથી રહિત યાવત્ ગ્રહણ કરવાને યેગ્ય સમજીને પ્રાપ્ત થાય તે ગ્રહણ કરવું ? મિg a મિસ્તુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “ન નવા એ વરિ ટું જે એમ વિચાર કરે કે-મારે નવું વસ્ત્ર નથી. તેથી “નો વહુત્તિળ સિંગાળમાં વા નાવાના સાધન રૂપ સાબુ વિગેરેથી અથવા “ વા’ નાવાના પાત્ર વિશેષથી “ગાર વર્ષ ” તથા યાવત લેધથી કે ચૂર્ણ દ્રવ્યથી એ જુના વસ્ત્રને ઘસી લઉં પણ તે રીતે ઘસવું નહીં કેમ કે-વસને ઘસવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સાધુ અને સાદનીને સંયમપાલન એ સખ્ય કતવ્ય હોવાથી એ જાના વચને કીમતી સાબ વિગેરેથી ઘસીને સાફસુફ કરવા નહીં. એ જ પ્રમાણે અન્ય પ્રકારથી પણ પિતાના વસ્ત્રને ધોવા ન જોઈએ એ વિષે સૂત્રક ૨ કથન કરે છે. “તે મિજણ ઘા મળી વા’ તે પૂર્વોક્ત સંયમ શલ સાધુ અને સાધ્વી ને નામે વત્યેત્તિ આ કહેવામાં આવનાર રીતે વિચારે કે મારે નવું વસ્ત્ર નથી. તેથી “વફુરિળ રીગોવિયેળ વા' આ જુના વસ્ત્રને ઠંડા પાણી વિગેરેથી અથવા “સિળોવિચ ar’ ગરમ પાણીથી “વાવ પટ્ટિકા ઘસીને સાફ કરવું જોઈએ. તે બરાબર નથી. કેમ કે અત્યંત વધારે ઠંડા પાણીથી તથા અત્યંત વધારે ગરમ પાણીથી એકવાર કે અનેકવાર એ વસ્ત્રને ધેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી એ વસ્ત્રને શીતેદકાદિથી છેવું નહીં. મિજા વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી જે એમ વિચાર કરે કે “શુદિમાવે વઘેત્તિ ૮ મારૂં વસ્ત્ર દુર્ગધથી ભરેલ છે. તેથી સાફ કરવું જોઈએ પણ તે વિચાર બરાબર નથી. કેમ કે “નો દુલિન સિન વા’ દુર્ગધ વાળા વસ્ત્રને બહુદેશિક અર્થાત્ અત્યંત મેંઘા નાનના સાધન રૂપ સાબુથી અથવા “ના વા અત્યંત મેંઘા સ્માનીય પાત્ર વિશેષથી “જાવ તવ' તથા યાવત્ લેધથી તથા શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૧૯
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy