________________
હાય અગર સેનાની કેાઇ વસ્તુ પણ બાંધેત્રી હાય‘મળી વા નવ રચળાવટી વા’ પદ્મરાગ, નીલ, મરકત વિગેરે મણિ બાંધેલ હોય યાવત્ રત્ન પણ વસ્ત્રના છેડાથી બાંધેલ હૈાવાના સભવ છે. અથવા રત્નાવલી કે એકાવલી વિગેરે હાર કે મણિમાળા આ વસ્ત્રના છેડે બાંધેલ હૈાય તથા વાળે વા શ્રીદ્વા રિવા કાઈ પ્રાણી જીવજંતુ કીડી મકેડી પણ્ આ વજ્રના છેડાના ભાગમાં ખંધાયેલ હોય તેથી આ પ્રકારના અંધાયેલ કુંડલાદિની સાથે વસ્ત્રને ગ્રહણ કરવાથી સાધુને સયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા વાળા સાધુ અને સાધ્વીએ આ પ્રકારના વસ્ત્રને પ્રતિલેખનર્યાં વિના ગ્રહણ કરવા નહીં. આ હેતુથી ઉપસ ંહાર કરતાં સૂત્રકાર કહે છે ્ મિલ્લુળ પુ∞ોઠ્ઠિા વળા' તેથી સયમશીલ સાધુ અને સાધ્વીને ભગવાન તી કર મહાવીર સ્વામીએ પહેલાં જ ઉપદેશ આપેલ છે – જ્ઞ પુળ્વામય વË તો અસેળ હેરિન્ના' વણને ગ્રહણ કરતાં પહેલાં જ એ વજ્રને અંત ભાગ સુધી પ્રતિલેખન કરીને જ વસ્ર ગ્રહણ કરવુ. તેથી સારી રીતે વસ્ત્રને પ્રતિલેખન દ્વારા ખૂબ પ્રમાના કરીને વસ્ત્રને ગ્રહણુ કરવું... ।। સૂ. ૬॥
હવે પ્રકારાન્તરથી જ વચ્ચેષણા વિધિનું પ્રતિપાદન કરે છે
ટીકા”-તે મિલ્લૂ વા મિવુળીયા” તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી મૈં કૈં પુનરૂં નાનિના' જો આ વસ્યમાણુ રીતે વજ્રને જાણી લે કે ‘સર્ડ નાવ સ સંતાળ' તે વસ્ત્ર ઘણા ઈંડાથી યુક્ત છે. તથા યાવત્ કીડી વિગેરેના ઈંડાથી વ્યાપ્ત છે. તથા પ્રાણિયાથી તથા ઘણા અંકુર ઉત્પાદક ખીયાથી અને ઘણા લીલા ઘાસર્થી તથા ઘણા ઝાકળના કણેાથી તથા ઘણા પાણીથી યુક્ત છે. ઘણા ઉત્તિગ પનઃ પતંગિયા વિગેરે નાના નાના પ્રાણિયાથી યુક્ત છે. તથા પાણી વાળી માટેિથી મકેાડાની પર પરાથી પણ ભરેલ આ વસ્ત્ર છે એમ જાણવામાં આવે તેા તવચાર' વહ્યં અણુચ' આવા પ્રકારનુ વસ્ત્ર અપ્રાપુક-સચિત્ત નેળિનું ના' અને અનેષણીય-આધાકર્માદિ દ્વેષથી યુક્ત સમજીને ‘તો હિદ્દિન' તે લેવા નહીં.... કેમ કે ઈંડા વગેરેથી યુકત વસ્ત્રને ગ્રહણુ કરવાથી હિહંસાની સાઁભાવનાથી સયમની વિરાધના થાય છે. તેથી સંયમ પાલન કરવા વાળા સાધુ કે સાધ્વીએ એ પ્રકારના વચ્ચે લેવા નહીં. એ જ પ્રમાણે-સે મિત્ર વા મિલુળી વા' તે પૂર્વાંક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી છે બં ઘુળ ક્ર્મ નાળિજ્ઞા' ના જાણવામાં એવી રીતે આવે. અર્થાત્ વક્ષ્યમાણુ રીતે વસ્ત્રને જાણે કે અવંતુ ગાવ
સત્તાળનું' આ વસ્ત્ર ચેડા જ ઇંડાએથી યુક્ત છે તથા થાડા જ અંકુર ઉત્પાદક ખીવાળુ છે તથા થાડા જ લીલા તૃણુ-ઘાસ વિગેરે વનસ્પતિ વિશેષથી યુક્ત છે. તથા પાણીથી રહિત છે. તથા નાના નાના જીવજંતુઓથી પણ રહિત છે. તથા પાણી વાળી માટિ પશુ નથી. તથા મર્કાડાની પરંપરાથી પણ રહિત છે. પરં'તુ આ વસ્ત્ર ‘અન ચિર' ધ્રુવ અધાનિજ્ઞ” પહેરવા કે એઢવા લાયક નથી. તથા જુનુ પુરાણું છે. ઘણુ જ ફાટેલ છે, અને ‘ધારવિજ્ઞ' પહેરવા લાયક નથી. તથા રોŘત ન હવ' ગૃહસ્થ દ્વારા શ્રદ્ધા ભક્તિથી આદર પૂર્વક દેવામાં આવતું ઢાવા છતાં પણુ (સાધુને) પસંદ નથી. ‘સ ્વ્વન્તર વÉ' માવા પ્રકારતું વસ્ત્ર કે જે જુનું પુરાણુ અને ફાટેલ હાય તેવુ વસ્ત્ર ‘બાપુ' અપ્રાસક સચિત્ત ‘અળળિજ્ઞ નાવ નોકિનાદિના' શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૮