________________
સેળ જો નેતા નન્ના' જો કોઈ ગૃહસ્થ શ્રાવક નેતા પેાતાના સંબંધીને કહે કે ‘ત્રાકક્ષોત્તિ ના મનિનિત્તિ વ' હું આયુષ્મન્ અથવા હું મહેન ! ‘યવસ્થં” આ વસ્ત્રને લઈ આવે! ‘તંગિયા ગાવ યિાનિ વ” એ વસમાં કોને કે મૂળને અથવા હરિતાને ‘વિલોહિત્તા’ વિશેાધન કરીને સમળÆ Î ર્ાામો' શ્રમણ અર્થાત્ સાધુને દેવુ છે. ‘ચળનાર' નિશ્વોર્સ સોન્ના' તે સાધુ આ રીતે ગૃહસ્થના કથનને સાંભળીને અને ‘નિલક્ષ્મ’ હૃદયમાં વિચારીને ‘દેવ' પૂર્વક્ત કથન પ્રમાણે તે સાધુએ એ વસ્ત્ર લેતા પહેલાં જ વિચાર કરીને એ વસ્ત્ર લેવાનું ના કહી દે. અર્થાત્ એ પ્રકારના વસ્ત્રને ગ્રહણ કરવા નહી' કેવી રીતે ના પાડવી છે સૂત્રકાર કહે છે. નવર' પૂ કથન કરતાં અહીં વિશેષતા એ છે કે- મા ચાળિ તુમ હ્રવાળિ નાવ વિશે િતમે આ કંદ મૂળ કે હરિત વસ્તુઓને શેષન ન કરો, અર્થાત કદાદિને કહારે નહી તો જી મેજવર્થઘ્વાર વસ્થદિમાદિત્ત” કેમ કે આ પ્રકારના વસ્ત્ર લેવા કલ્પતા નથી. તેથી આ વજ્રમાંથી કદાર્દિને સાસુ કરવાની કંઇ જરૂરત નથી. ‘સે સેવ યંતÇ' આ રીતે ના પાડતા એ સધુના શબ્દ સાંભળીને પો નેતા બાવ વિસોત્તિા ટ્'ના' તે ગૃહસ્થ શ્રાવક જો તે વસ્ત્રમાંથી કંદાદિને સાફ કરીને એ શ્ત્ર આપે તે ‘તળનાર' વË અામુય લાવ' તેવા પ્રકાતુ અર્થાત્ વિશેાધિત કઇં મૂલાદિવાળા એ વજ્રને અપ્રાસુક-સચિત્ત યાવત્ અનેષણીય આધકર્માદિ દોષોથી યુક્ત માનીને મળે તે પશુ ‘તો દિશાTMિ ગ્રહણુ કરવુ નહી કેમ કે-આ રીતે કંદ મૂળાદિને શેર્ધિત કરીને કહુડવા છતાં પણ એ વસ્ત્રને સચિત્ત વસ્તુથી યુક્ત હાવાની સ ંભાવનાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમ નિયમ વ્રતનું પાલન કરવા વાળા સાધુ અને સાધ્વીએ આ રીતે વિશેાધિત કદાર્દિવાળા વસ્ત્ર લેવા નહીં
હવે આતિમ વસ્ત્રષણા વિધિનું નિરૂપણ કરવામાં આવે છે. લિયા હૈ વો નેતા' જો કોઈ ગૃહસ્થ શ્રાવક ‘Ë નિસિધ્નિ એ સાધુને વસ્ત્ર આપે તાણે કુવામેવ આજો જ્ઞા' તે સાધુએ વજ્ર લેતાં પહેલાં જ આલેચન કરવું અર્થાત્ એ વસ્ત્રને પ્રતિલેખન કરવા માટે યતના કરવી જેમ કે-આારોત્તિ વા ત્તિનિત્તિ વા' હે આયુષ્મન્ ! ગૃહસ્થ શ્રાવક ! અથવા હૈ બહેન ! આ પ્રમાણે સખાધન કરીને કહેવું કે ‘તુમસેવ સંતિય વસ્થ તમારા આવ×ને અંતો તે ઉત્તેfિજ્ઞાનામિ' અન્ત પ્રાન્ત ચાર ખૂણા સુધી જ પ્રતિલેખન કરીશ કારણ કે તમારા આ વજ્રની પ્રતિલેખના કર્યા વિના હું સ્વીકારીશ નહીં'. કેમ કે ‘દેવસ્ટીટૂથ’ કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશ છે કે-બાવાળમેયં' આ પ્રતિલેખના કર્યા વિનાના વસ્ત્રને ગ્રહણુ કરવું આદાન અર્થાત્ ક્રમ બધનું કારણ માનવામાં આવે છે. 'વસ્થને વઢેરીયા પઢે વા' કેમ કે એ વસ્ત્રના છેડે કદાચ કોઈ કોઈ કુંડળ આંધેલ હેાય ‘નુને વા' અથવા દેરા વિગેરે પણ તે વજ્રને છેડે બાંધવામાં આવેલ હાય દિને યા સુથળે વા' સાનુ` તથા ચાંદી વિગેરે પણ અંધેલ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૭