SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ સૂર્ણ વિશેષથી એક કાર અથવા અનેકવાર આઘર્ષણ છઘર્ષણ કરીને વસ્ત્ર ન આપે ‘મિનિ ને વધું વારં” જે તમે મને વસ્ત્ર આપવા ઈચ્છતા હો તે “વમેવ યાદિ ઘર્ષણ કે પ્રઘર્ષણ કર્યા વિના એમને એમજ આપી દો કરે વરંત' આ પ્રમાણે કહેતા તે સાધુની વાત સાંભળીને પણ તળાજા વા વાળ વા’ તે ગૃહસ્થ શ્રાવક જે નાન કરવાના ચૂર્ણ વિગેરેથી “જાવ ઉપસિત્ત’ આઘર્ષણ પ્રવર્ષણ કરીને જ જીકના સાધુને વસ્ત્ર આપે તે “તward વાર્થ ગwfસુગં ગળેળ તેવા પ્રકારથી અર્થાત્ સ્નાનાદિ ચૂર્ણથી આઘર્ષિત પ્રઘર્ષિત કરેલ વસ્ત્ર અમાસુક-સચિત્ત અને અષણીય આધાકર્માદિ દેથી યુક્ત હોવાથી ‘ાવ ળો દirfar” તે સાધુએ પ્રાપ્ત થાય તે પણ ગ્રહણ કરવું નહીં કેમ કે આવી રીતનું આઘર્ષિત પ્રધર્ષિત વસ્ત્ર પશ્ચાત્ કર્મ સહિત હોવાથી તે લેવાથી સંયમની વિરાધના થવાની સંભાવના રહે છે. તેથી આ રીતના ઉપરોક્ત વસ્ત્રને સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાર્વીએ લેવા નહીં, પ્રકારાન્તરથી વઐષણ વિધિનું જ નિરૂપણ કરે છે.‘છે વો નેતા વજા જે કઈ બીજે ગૃહસ્થ નેતા મુખ્ય વ્યક્તિ કે પિતાની સંબંધી વ્યક્તિને આ વયમાણુ રીતે કહે કે “સાયણોત્તિ વા મffmત્તિ વા' હે આયુશ્મન્ ! અથવા હે બહેન ! માર વાર્થ સીમોરાવિચહેજ વો’ આ વસ્ત્રને એકદમ ઠંડા પાણીથી અથવા વૃત્તિની મોઢવિચળ રા” એકદમ ગરમ પાણીથી “છત્તા વા પત્તા વા” એકવાર કે અનેકવાર ધોઈને ખૂબ સાફસુફ કરીને લાવે તે ધાયેલ વસ્ત્ર “સમાસ રાણાનો આ સાધુજીને આપવાનું છે. “gયgrrr fળઘોઘં તો વા’ આ પ્રકારને શબ્દ સાંભળીને “નિર' અને હૃદયમાં વિચાર કરીને તે સાધુએ તહેવ” પૂર્વોક્ત રીત પ્રમાણે જ વસ્ત્ર લેતાં પહેલાં જ વિચાર કરીને એ ધેયેલ વસ્ત્રને લેવાની ના કહી દેવી. આ રીતે સમગ્ર કથન પર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું પરંતુ “નવરં' કેવળ અહીયા વિશેષતા એજ છે કે-હે આયુમન ! “માં વં તુમ વલ્થ સીગોવિચન વા' તમે આ વસ્ત્રને અત્યંત ઠંડા પાણીથી અથવા “સિળીઓ વચન વા’ અત્યંત ગરમ પાણીથી “છોત્તેદિ વા પ્રોહિ વા' એકવાર અથવા અનેકવાર ધુવો નહીં. ‘મિનિ ને વાd” જે તમે મને આ વસ્ત્ર આપવા ઇચ્છતા હે તે “યં તવ નાવ પૂર્વોક્ત કથન પ્રમાણે જ શીતકકથી કે ઉષ્ણોદકથી ધોયા વિના જ આપો એ રીતે સાધુએ કહેવા છતાં તે ગૃહસ્થ પુરૂષ એ વસ્ત્રને શીદકથી જોઈને જ જે સાધુને આપવા ઇચછે તે એ વસ્ત્રને અપ્રાસુક-સચિત્ત અને અષણીય આધાકર્માદિ દેવાળું સમજીને મળે તે પણ નો ' એ વસ્ત્ર લેવું નહીં નહીંતર શીદકાદિથી ધેયેલ વસ્ત્ર લેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમ નિયમ વતનું પરિપાલન કરવાવાળા સાધુ અને સાધવીએ આ રીતના ધોયેલ વસ્ત્ર સંયમના વિરાધક હેવાથી લેવા નહીં. શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૧ ૬
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy