________________
આવે છે જેમકે હરણને ખરી રીતે જોવા છતાં શિકારીને કહેવામાં આવે છે કે મેં હરણને જોયું નથી. અહીંયા હરણ સંબંધિ અદર્શાત્મક વચન મળ્યા હોવા છતાં પણ સત્ય જ મનાય છે. એ જ પ્રમાણે “જ્ઞા જ માસ અસરનામો? જે ભાષા સત્યરૂપ પણ નથી અને અસત્યામક મૃષારૂપ પણ ન હોય “તHI૬ માતં' એવી અસત્યા અમૃષરૂપ વ્યવહારિકી ભાષા “કસાવજં” સાવદ્ય-સગર્ચ નીંદનીય ન હોય “જાવ મૂળવવા યાવત્ અનર્થ દંડ પ્રવૃત્તિ કરવાવાળી ન હોય તથા કર્કશ પણ ન હોય અને કઠેર પણ ન હોય તથા નિષ્ફર અને નિરસ પણ ન હોય અને પરૂષ પણ ન હોય અને કર્માસવને ઉત્પન્ન કરનારી ન હોય તથા મર્મનું છેદન કરનારી પણ ન હોય તથા હૃદયમાં આઘાત પહોંચાડવા વાળી પણ ન હોય તથા મનમાં પરિતાપ પહોંચડવા વાળી પણ ન હોય અને ચિત્તને ક્ષેભ કરનારી પણ ન હોય અને ભૂત-પ્રાણજીવજંતુઓને ઘાત કરનારી પણ ન હોય એવી અત્યંત સરલ અને મૃદુ ભાષા “કમિવ માં માણિજ્ઞા' ને જ હૃદયમાં પર્યા લેચન કરીને સાધુ અને સાધ્વીએ બેલવી કે જેથી કોઈપણ પ્રાણુને કષ્ટ થાય નહીં કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાળીનું મુખ્ય કર્તવ્ય માનવામાં આવેલ છે. કેમ કે સાવદ્ય વિગેરે ભાષાઓને પ્રવેશ કરવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સાવધ વિગેરે ભાષાને પગ સાધુ અને સાધ્વીએ સંયમ પાલનની દષ્ટિથી કરે નહીં સ રા
आ० ७८
હવે પ્રકારાન્તરથી સાધુએ સાધ્વી માટે ભાષાના સંબંધમાં કથનને પ્રકાર સૂત્ર કાર બતાવે છે
ટીકાઈ_રે મિલ્લુ વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સારી “કુર્દ ગામ ના સામંતિg વાં' જે કઈ પુરૂષને આમંત્રણ અર્થાત્ સંબંધન કરતાં અર્થાત લાવતાં આમંત્રિત એટલે કે સંબંધિત કરવા છતાં પણ અર્થાત્ બેલાવવા છતાં પણ
દિલને મળે ન વં વફજ્ઞા’ સાંભળે નહીં તે એ પુરૂષને આ વફ્ટમાણ પ્રકારથી એવું સંબોધન કરવું નહીં કે જેનાથી તેને ખોટું લાગે અને દુઃખ થાય. જેમ કે રઝિત્તિ ar mરિત્તિ વા” “હેલ” એ રીતે અથવા “ગોલ” એ રીતે આ પ્રમાણે હાલોલ શબ્દ દ્વારા એ પુરૂષને બેલાવ ન જોઈએ. કેમ કે હોલગેલ શબ્દ દેશાન્તરમાં નિંદા અને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૮