________________
એમાં મૃષા અને અસત્યા મૃષા એ બન્ને ભાષાઓને પ્રવેગ સાધુ કે સાવીએ કરવો જોઈએ નહીં. એ હેતુથી કહે છે કે-રંવારં મારૂં સાવ રિર્થ’ આ રીતની પૂર્વોક્ત રૂપ સત્યાભાષા પણ જે સાવઘ ગર્ભ અને નીન્દનીય હોય અને અનર્થ કારક દંડ પ્રવૃત્તિ રૂપ ક્રિયાથી યુક્ત હોય તથા “વાં દુર્ય નિર્દં સં' અત્યંત કઠોર અને મર્મવેધક હોય તથા નિષ્ફર હોય પરૂષ અર્થાત્ ચિત્તને ઉદ્વેગ કરનારી હોય તથા “અઝુરિ છેચનહિં અનર્થ કરનારી હોય અર્થાત્ કર્માસવને ઉત્પન્ન કરનારી હેય તથા છેદન કરી અર્થાત મમઘાતિની હોય તથા “મવારં પરિવાવળત્તિ ભેદન કરી અર્થાત્ હૃદય વેધક હોય એટલે કે હૃદયને વિદીર્ણ કરવાવાળી હોય તથા મનને સંતાપ કરાવનારી હોય અર્થાત્ જે ભાષાને સાંભળીને મનમાં પરિતાપ ઉત્પન્ન થાય છે. તથા “વૈવારિ આવઘા જે ભાષા અપઢાવણ મર્મઘાતિની હોય તથા ભૂતપઘાતિની અર્થાત્ પ્રાણિ
ને સંતાપ પમાડનારી હોય એવી ભાષાને “બમિત્ર ને માસિકના મનથી વિચાર કરીને સત્ય હોય તે પણ બેલવી નહીં અર્થાત્ સાધુ અને સાર્વીએ સત્યરૂપ પણ એવી ભાષાને પ્રયોગ ન કરે કે જેના પ્રયોગથી બીજાને હાદિકકષ્ટ પેદા થતું હોય
હવે સાધુ અને સાધવને બેલવા ગ્ય ભાષાનું કથન કરે છે
ટીકાઈ–બરે મિત્રણ વા મિડુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વીએ “જે ૬ gr gવ કાળા ’ એવી રીતે જાણવું જોઈએ કે “વા ચ માતા સવા સદુમાં જે ભાષા સત્ય રૂપ હોય અને અત્યંત સૂક્ષમા હેય અર્થાત સૂમેક્ષિક કુશાગ્ર બુદ્ધિથી પર્યાલેચન કરવાથી મૃષા હોવા છતાં પણ સત્યરૂપા જ મનાય છે. જેમ કે-હરણ ને જેવા છતાં પણ શિકારીથી સંતાડવા અ૫લાપ કરે એ ભાષા મૃષા હોવા છતાં સત્ય રૂપ જ માનવામાં આવે છે. કહ્યું પણ છે કે
'अलियं न भासिअव्वं अस्थि हु सच्वंपि ज न वत्तव्यम् । સવંજ રોઃ ઝિયં પરપાવર વચ' ઇતિ
અર્થાત અશ્લીક બિલકુલ જુઠું બોલવું ન જોઈએ પણ એવું સત્ય પણ છે કે જે બોલવું ન જોઈએ. જેમ કે અન્યને પડકારક મિથ્યા વચનને પણ સત્ય જ માનવામાં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૭