SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ ‘હુ એકવચન ખેલીશ’ એમ વિચારે તે એકવચન જ ખેલવુડ ‘જ્ઞા’ યાવત્ દ્વિવનને ખેાલીશ એમ પ્રતિજ્ઞા કરેતા દ્વિવચનનાજ પ્રયોગ કરવા તથા બહુવચનને જ કહીશ' તેમ પ્રતિજ્ઞા કરે તે અહુવચનના જ પ્રયે!ગ કરવે એ પ્રમાણે સ્ત્રી વગેરેથી લઈને વયાં વાસામીતિ«લચચા વન પરેક્ષા વચનની પ્રતિજ્ઞા કરે તા પરીક્ષાર્થી વચન જ ખેલવા એજ પ્રમાણે સ્ત્રી વગેરેને જોવાથી ‘ત્બીવેસ’ આ સ્ત્રી જ છે અથવા ‘પુસિોવેસ' આ પુરૂષ જ છે. તથા નવું સાવે' આ નપુંસક જ છે. આ જ પ્રમાણે ખીજા પણ વિચાર કરીને ‘થૅ વ ચેય' આ એમજ છે. તથા અમાંં વા ધૈવ’ આ ખીજું જ છે વગેરે પ્રકારથી ‘અણુવીય’ સમજી વિચારીને ‘નિર્દેમાસી' નિષ્ઠા ભાષિ થઇને ‘મિયાણ સંગ માસ માપ્તિજ્ઞા સમતા પૂર્વક સયંત થઈને ભાષાના પ્રયાગ કરવા એજ ચેવડું ચચળા, હાતિમ' પ્રમાણે પૂર્વોક્ત અને વક્ષ્યમાણુ ભાષાગત દોષસ્થાનાને છેડીને સયમ પાર્ટીન પૂર્ણાંક ભાષાના પ્રયોગ કરવેશ. ‘૬ મિત્રણ નાનિષ્ના રત્તા માત્તજ્ઞાયા' પૂર્વોક્ત સંયમશીલ સાધુ કે સાધ્વીએ ચાર પ્રકારના ભાષાજાત જાણવા માટે પ્રયત્ન કરવા જોઇએ. ‘તે જ્ઞદ્દા' જેમ કે-સરમેશ ૧૪મ માસઙ્ગાચ' સત્ય વિષયક પડેલી ભાષાજાત છે. અર્થાત્ યથા વસ્તુને યા સમજવી જેમ કે-ઘડા ઘડા જ છે એજ પ્રમાણે પટ-વસ્ત્ર પટ જ-ત્રસ્ત્ર જ છે. અર્થાત્ ઘડાને ઘડો કહેવા એને વસ્તુને વસ્ત્ર કહેવુ એ પહેલુ' સત્યનામતુ ભાષાજાત છે. એટલે કે જે વસ્તુનુ' જેવુ' સ્વરૂપ હાય એ વસ્તુને એ રૂપથી જ જાણીને કહેવુ. તે સત્યરૂપ ભાષાજાત કહેવાય છે ૧ તેનાથી ઉલ્ટુ ‘વીય’મોરું' અસત્ય નામનુ બીજુ ભાષાાત સમજવું. અર્થાત્ અસત્યરૂપા મૃષા નામની ખીજી ભાષા મૃષાભાષા કહેવાય છે. જેમ કે-ઘડાને વસ્ત્ર કહેવુ' અને વસ્ત્રને ઘડો કહેવા વિગેરે રૂપથી ખેલાનારી ભાષાને મૃષા ભાષા સમજવી અર્થાત્ જે વસ્તુનુ જે સ્વરૂપ ન ડૅાય તે વસ્તુને એ સ્વરૂપે જાણવી અને ખેલવી તેને મૃષાભાષા નામની ખીજી ભાષાજાતુ કહે છે ૨ અને જેમાં કંઇક સાચુ હાય અને કંઇક જુ ુ' ડાય તેવી ભાષાને ‘ય’ સદામોલ’ સત્યામષાભાષા નામની ત્રીજી ભાષાાત કહે છે. જેમ કે-ઉંટ ઉપર જતા જીનદત્તને ઘેાડા ઉપર જીનદત્ત જાય છે. તેમ ખેલવુ તેને સત્યાક્રૃષાભાષા કહે છે. કેમ કે જીનદત્ત અથમાં એ ભાષા સાચી છે, પણ 'ટ પર જનારને ઘેાડા પર જતા કહેવા અસત્યરૂપા મૃષાભાષા છે. તેથી કઇંક અંશમાં સત્ય અને ક ંઇક અંશમાં અસત્ય હૈાવાથી આવા પ્રકારની ભાષાજાતને સત્યામૃષાભાષા સમજવી. ૩ એજ પ્રમાણે ન નેવ સત્ત્વ તેગ મોલનેવ સખ્તામોરું' જે ભાષાસત્ય પણ ન હેાય અને અસત્યરૂપા મૃષા પણ ન હેાય અને સત્યામૃષા પણ ન હોય અર્થાત્ કંઇક સત્ય અને કંઈક્ર અસત્ય પણ ન હોય તે અસન્નામોસ નામ તું જથં મસજ્ઞાય' તે અસત્યા મૃષા નામની ચેાથી ભાષાજાત મનાય છે. અર્થાત્ જે એકદમ સાચી નથી અને બિલકુલ અસત્ય રૂપભાષા પણ ન હોય અને સત્યામૃષા પણ ન હેાય એ વ્યાવહારિક ભાષાને અસત્યાઽમૃષા કહે છે. કેમ કે વ્યાવહારિક ભાષાને એકદમ સત્ય પણ કહી શકતા નથી અને બિલકુલ અસત્ય પણ કહી શકતા નથી અન્યથા એવા વ્યવહાર એ અસત્યાઽમૃષા ભાષાથી વ્યવહત થાય શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૮૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy