________________
થી નિવ્રૂામાસી' સારી રીતે વિચાર કરીને જ શ્રુત ઉપદેશ અનુસાર નિશ્ચિત રીતે જાણીને પ્રત્યેાજન વશાત્ નિષ્ઠા પૂર્વક ભાષાના પ્રયાગ કરવા ‘સમિયાઘ્ર સંગત્ મારું મશિન્ના સચમશીલ થઈને જ ભાષા સમિથી યુક્ત રહીને સમતા પૂર્વક જ રાગદ્વેષ રહિત થઈને આગળ કહેવાનાર સેાળ પ્રકારની વચન વિધિને જાણીને ભાષાના પ્રયાગ કરવા.
હવે ભાષાના પ્રયાગ કરવાની સેાળ પ્રકારની વચન વિધિ બતાવવામાં આવે છે સ ના' જેમ કે ‘વચન’ એકવચન ૧ ‘ધ્રુવચળ’ દ્વિવચન ૨ ય ુવચન' બહુવચન ૩ ‘ચિચળ’ સ્ત્રીવચન ૪ ‘ઘુસવચળ’પુરૂષવચન પ‘નપુ સાવચળ’ નપુંસકવચન ૬ ‘અાત્યવચનં’ અધ્યાત્મવચન ૭ ‘સવળીચલચળ' પ્રશ’સાત્મકવચન ૮, ‘ન્નનળીચવચન’ નિંદાત્મકવચન ૯, જીનનીય અનળીયવચળ કઇક પ્રશસાત્મક અને કઇક નિષ્ઠાત્મક વચન ૧૦ તથા ‘અવળીય જીવનીયવચનું' કઈક નિ'દાત્મક અને કંઇક પ્રશ'સાત્મક વચન ૧૧‘તીચવચન' અતીતવચન ૧૨ વહુળચળ' વર્તમાનકાલિકવચન ૧૩‘ગળા ચવચન' ભવિષ્યકાળ 'ધી વચન ૧૪ ‘વષવવચનં' પ્રત્યક્ષવચન ૧૫ ‘વચળ' પરાક્ષવચન ૧૬ જ્યાં એકવચન, દ્વિવચન કે બહુવચનના પ્રયાગ કરવાને ચેાગ્ય હાય ત્યાં યથાક્રમ એકવચનાદિને પ્રયાગ વ્યાકરણના નિયમાનુસાર સમજીને સાધુએ કરવા જોઇએ. અથવા જૈન સાધુ બિનઃ’ એ એકવચન છે. તથા નિૌ' એ દ્વિવચન છે અને નિઃ’ એ મહુવચન છે. ઇત્યાદિ પ્રકારથી સમજીને પ્રયોગ કરવા એજ પ્રમાણે ‘વિદ્યા દ્વારા’ વિગેરે સિલિગ છે. ‘ઘટ: પટઃ’ ઇત્યાદિ પુલિગ છે. તથા ધનં વન’ વિગેરે નપુંસક વચન છે. આ રીતે સમજીને પ્રયાગ કરવા. એજ પ્રમાણે હૃદયમાં રહેલ વસ્તુને છુપાવીને કાઈ ખીજી જ વસ્તુ ખતાવતા માણુસ ના મુખમાંથી એજ અંતરમાં રહેલ વસ્તુ નીકળી જાય તેને અધ્યાત્મ વચન કહેવાય છે. તેમજ આ સ્રી અત્યંત રૂપ સૌન્દÖવતી છે, આ રીતે પ્રશ'સાત્મક વચનને ઉપનીત વચન કહે છે. અને તેનાથી ઉલ્ટુ નિંદાત્મક વચનને અપનીત વચન કડે છે. જેમ કે આ સ્ત્રી કદરૂપા છે, વિગેરે તથા કંઇક પ્રશંસાત્મક અને કંઇક નિંદાત્મક વચનને ઉપનીત અપનીત વચન કહે છે. જેમકે-‘આ સ્ત્રી રૂપ અને સૌન્દર્ય વતી છે. પરતુ વ્યભિચારિણી છે વિગેરે તથા કંઇક નિંદાત્મક અને કંઇક પ્રશ'સાત્મક વચનને અપતીત ઉપનીત વચન કહે છે. જેમ કે મા શ્રી કુરૂપા છે. પરંતુ પતિવ્રતા છે વિગેરે એજ પ્રમાણે ભૂતકાલ સ’બધી વચનને અતીત વચન કહે છે. જેમ કે ‘તે ગયા” વિગેરે તથા વર્તમાન કાલિક વચનને પ્રત્યુત્પન્ન વચન કહે છે. જેમ કે તે જાય છે' વગેરે તથા ભવિષ્ય કાલસંબંધી વચનને અનાગત વચન કહે છે. જેમ કે તે જશે' વગેરે તથા આ જીનવ્રુત્ત છે, આ રીતના વચનને પ્રત્યક્ષ વચન કહે છે. તથા તે ભગવાન મહાવીર’ વિગેરે વચનને પરાક્ષ વચન કહે છે. આ સાળ પ્રકારના વચનેને જાણનારા સધુએ એક અની વિક્ષા કરે તે એક વચનના જ પ્રયાગ કરવા એજ પ્રમાણે બે અગર ત્રણથી લઇએ યાવતુ પરાક્ષ અથ પર્યંન્તની વિવક્ષા કરે ત્યારે ક્રમાનુસાર દ્વિવચન, મહુવચન વિગેરેના પાક્ષ વચન પન્તના પ્રયેગ કરવા, એ હેતુથી સૂત્રકાર કહે છે-લે વાવયળ વસ્લામીત્ત હળવયન લગ્ન' તે પૂર્વોક્ત સ યમશીલ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૩