________________
સ ́શયાત્મક વચન સાધુએ ખેલવા નહીં. અર્થાત્ સાધુએ એકાન્ત વચન ખેલવા નઙી" એજ પ્રમાણે ભાજનાદિ સંબધમાં પણ સાધુએ એકાન્ત વચન ખેલવા નહીં. જેમ કેઅસળ વા પાળે વા હોમં વા સામં વા' અશન, પાન, ખાદિમ, અને સ્વાદિ ચતુવિધ આહાર જાત ‘રુમિચ' લઈને જ આવશે. અગર ‘નો મિય' લીધા વિના જ આવશે. એ પ્રમાણે પણ એકાન્ત વચન ખેલવા નહી'. અર્થાત્ એક સાધુએ બીજા સાધુને એ પ્રમાણે ભેજન વિગેરે સબંધિ પણ એકાન્ત વચન ખેલવું નહીં. જેમ કે-‘મુનિય નો મુલિય’ભિક્ષા માટે ગયેલ સાધુ અશનાદિ ખાઈને જ આવશે અથવા ખાધા વગર જ આવશે એ પ્રમાણે ભેાજનાદિના સંબંધમાં પણ એકાન્ત વચન કહેવા નહીં. અર્થાત્ ભિક્ષા લાભ માટે ગયેલા કોઇ સાધુને લાંબે સમય થતાં બીજા કાઇ સાધુએ એમ ન કહેવુ' કે—આપણે આહાર કરી લઇએ તે ત્યાંથી અશનાદિ લઈને જ આવશે. અથવા તેને માટે થોડુ રાખી મૂકો કારણ કે તેને ભિક્ષાલાભ થશે નહી. એટલે ભિક્ષા લીધા વિના જ આવશે અથવા ત્યાં જ આહાર કરીને કે કર્યાં વગર આવશે આવા એકાન્ત વચન
h
કહેવા નહીં.. એજ પ્રમાણે રાજાદિના આગમનના સંધમાં પણ એકાન્ત વચન ખેલવા નહી' જેમ કે ટુવા આપો' તે રાજા વિગેરે જરૂર આવી ગયા હશે અથવા ‘તુવા નો બાળબો' આવ્યા નહી... હાય ‘તુવા ૐ' અથવા જરૂર આવતા હશે. ‘જીતુવા નો ' અથવા નહીં જ આવતા હાય અનુવા 'િ અથવા તે રાજા જરૂર આવશે ‘અનુવા નો દિ' અથવા જરૂર નહીં જ આવે આ પ્રમાણે પણ એકાન્ત વચન ખેલવા નહી'. એજ રીતે ‘ત્ય વિભાવ વિનોબાન' અહી. પણ તે રાજાદિ આવ્યા હતા અથવા અહીંયા આવ્યા ન હતા તથા ફ્થ વિરૂત્યવિનો રૂ' રાજાદ્ધિ અહીં આવે છે, અથવા અહીં આવતા નથી તથા કૃત્ય વિપરિત્ય વિનોવૃત્કૃિતિ' અથવા અહીં આવશે અગર અહીં આવશે નહીં. આ રીતે સાધુએ એકાન્ત વચન ખેલવા નહી. અર્થાત્ જે વસ્તુને સાધુ સાધ્વી નિશ્ચિતરૂપે જાણુતા ન હાય એ વસ્તુના સ મધમાં મા આમ જ છે ા રીતે એકાન્ત વચન કહેવા નહીં પરંતુ સાધુ અને સાધ્વીએ અણુ -
CITA
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૨