________________
લીધેલ વસ્તુ “અરિજીí આ છે બીજાની પાસેથી હઠથી કે બળથી લીધેલ ળિસ અનિસૃષ્ટ વહેંચ્યા વિનાની તૈયારી વસ્તુના બધા માલિકની રજા વગર લીધેલ “મિ અભ્યાહત ગ્રહસ્થ ઉપાશ્રયમાં લાવીને આપેલ આવા પ્રકારના વિશુદ્ધ કેટિના આહારને કોઈ પ્રકૃતિભદ્ર ગ્રહસ્થ “ વેu” લાવીને આપે તે “તપ” તેવા પ્રકારના “કસf Gii વા વમં વા સામં વા’ અશનાદિ ચતુર્વિધ આહાર આધાકર્માદિ દોષયુક્ત સમજીને સાધુ અને સાધ્વીએ એ આહાર દોષવાળે સમજીને લેવો નહી. એવા પ્રકારને આહાર ચાહે “gfસંતવાણું અન્ય પુરૂષ દ્વારા કરવામાં આવેલ હોય અગર “પુરિસંત દાતાઓ સ્વયં બનાવેલ હોય તેમજ એ આહાર જાત “દિશા નીર્ણ વા બની જા બહાર લાવવામાં આવેલ હોય અગર ન લાવેલ હોય અગર દાતાએ “સત્તપ્રિયં વા સારથ્રિ વાં’ પિતાને માટે કરેલ હોય અથવા પિતાને માટે કરેલ ન હોય “મુરં વા નવમુરં વા’ પરિભક્ત હોય કે અપરિભક્ત હેય જાવિત્રે જ ગળાવિળે વા’ આસેવિત હોય કે અનાસેવિત હોય પરંતુ ઉપરોક્ત રીતે તે ચાર પ્રકારને આહાર જાત નુ અપ્રાસુક સચિત્ત અનેષણીય આધાકર્માદિ દેવાળા હોવાને કારણે સાધુ સાધ્વીએ “જો પબ્લિકા” તેને ગ્રહણ કરે ન જોઈએ. સૂ૦ ૧૧
હવે ઘણું સાધર્મિક સાધુને ઉદ્દેશીને બનાવેલ આહાર જાત સંબંધી બીજે આલાપક અને સાધર્મિકી સાવીને ઉદ્દેશીને બનાવવામાં આહાર જાત સંબંધી ત્રીજે આલાપક અને ઘણી સાધર્મિકી સાથ્વીને ઉદ્દેશીને બનાવેલ આહાર જાત સંબંધી ચે આલાપક બતાવવામાં આવે છે જે આ પ્રમાણે છે
‘યં વદવે સામિયા II તામિળ” ઘણુ સાધમિક સાધુઓને ઉદ્દેશીને બનાવેલ આહાર સંબંધી બીજે આલાપક સમજ તથા “ સાHિoll” એક સાધર્મિકી સાધ્વીને ઉદ્દેશીને બનાવેલ આહાર સંબંધી ત્રીજે આલાપક તથા “વહવે તામિળી નમુક્ષિ ઘણી સાધર્મિકી સાવીઓને ઉદ્દેશીને બનાવેલ આહાર સંબંધી ચે. આલાપક એ રીતે વત્તારિ બાઢાવમાળિયa’ એ રીતે ચાર આલાપ સમજવા જોઈએ અર્થાત્ પૂર્વોક્ત રીતે જેમ એક સાધુને ઉદ્દેશીને પહેલા આલાપક દ્વારા તેવા પ્રકારના આહાર જાતને અપ્રાસુક અનેષણય આધાકર્માદિ દેષવાળે માનીને તેવો આહાર મળે તે પણ ન લે તેમ નિષેધ કરેલ એજ પ્રમાણે અનેક સાધર્મિક સાધુને ઉદ્દેશીને બનાવવા સંબંધી બીજે આલાપક તથા અને એક સાધી સંબંધી ત્રીજા આલાપક અને અનેક સાધીને ઉદ્દેશ સંબંધી ચોથા આલાપકને પણ નિષેધ સમજે. સૂ૦ ૧૨ના
હવે પ્રસંગોપાત બીજા પ્રકારના પણ અવિશુદ્ધ કેટિના આહાર જાતને નિષેધ બતાવે છે તે વુિં વા મિલુનો વા' તે પૂર્વોક્ત સાધુ સાધ્વી દારૂઢ sta” ગ્રહપતિ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા મળવાની આશાથી “પવિ સમાને પ્રવેશ કરે ત્યારે રે ૬ gr gવું કાગsષા’ તેઓના જાણવામાં આવે કે આ “કાળું ના વ લાર્મ વા સારૂ+ વા’ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારને આહાર જાત “વહ સમજHigણ ગત્તિ વિઘા વળીનg' ઘણુ શ્રમણ-નિગ્રંથ, શાકમ–તાપસ–ગ્રેરિકવસ્ત્રવાળા એને કે અતિથિને અથવા બ્રહાણેને કે કૃપણને ‘મુ”િ ઉદ્દેશીને અથવા યાચકોને ઉદ્દેશીને અને તેમને “વાળિય પાળિય' તથા તેમના વિભાગ કરીને જેમકે પાંચ છ શ્રમણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪