SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ બે કે ત્રણ બ્રાહ્મણ ત્રણ કે ચાર અતિથી પાંચ કે છ કુપણ અર્થાત્ ગરીબ, યાચક આ રીતે ગણત્રી કરીને તે શ્રમણદિને લક્ષ કરીને પાછું મૂયારું ઘા, સત્તારૂં વા’ પ્રાણીને, ભૂતને જીવેને સત્વેને ના સમાધ્ય' ચાવતુ સંરંભ-સમારંભ અને આરંભ પૂર્વક લાવીને કે ભદ્રપ્રકૃતિવાળો શ્રાવક આપે તે આવા પ્રકારના આહારને ચાહે તો તે આહાર જાત બીજા પુરૂષે બનાવેલ હોય અગર પુરૂષાન્તરકૃત ન હોય અને બહાર લાવેલ હોય અગર ન લાવેલ હોય આત્માર્થિક હેય અગર અનાત્માર્થિક હાય તથા અપરિભક્ત હોય કે પરિભક્ત હોય તથા ‘શારિર્થ વા આસેવિત હોય કે અનાસેવિત હોય પરંતુ તેવા પ્રકારના આહાર જાતને “સુ” અપ્રાસુક-સચિત્ત અને “જળસળિતિ' અને ષષ્ટ્રીય આધાકર્માદિ ષવાળે “Fuળમાળે” માનીને “રામસંતે જાવ' પ્રાપ્ત થાય તે પણ જો રિજાહિકના તેને સ્વીકાર કરવો ન જોઈએ અર્થાત્ તે લે નહીં. ૧૩ પહેલાના સૂત્રમાં અવિશુદ્ધ આહાર જાતને સાધુ સાધ્વી માટે અગ્રાહય બતાવીને હવે વિશુદ્ધ આહાર વિશેષ પણ કારણવશાત સાધુ સાધ્વીને અગ્રાહય હેવાના સંબંધમાં કથન કરે છે ટીકાઈ–બરે મિકq વા વિવુળીવાર તે પૂર્વોક્ત સાધુ અગર સાધ્વીજી “જાવજીંજ્ઞા ગૃહપતિગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષાલાભની આશાથી “વિન્ને ક્ષમા પ્રવેશ કરે ત્યારે “જે કં પુન ઘઉં કાળા ’ તેઓના જાણવામાં એવું આવે કે આ વારૂણં વા સારૂÉ વા’ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને “વહુ સમા માળા ગતિિિવવળવળામણ” ઘણુ શ્રમને અને ઘણું બ્રાહણેને અગર ઘણું અતિથિ તથા ગરીબેને તથા ઘણા યાચકોને “ળિય વાણિજ્ય અલગ અલગ ગણત્રી કરીને “સમુદિ” તેમને ઉદ્દેશીને “નારું વા મુચારૂં ના જીવાપું વા સત્તારૂં વા વાવ’ પ્રાણિયે તે, જી, અને સત્વે આ ચારે પ્રકારના જુદા જુદા પ્રાણિયેને યાવત્ સંરભ-સમારંભ અને આરંભ પૂર્વક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ કુપણું, વનપકોને કઈ પ્રકૃતિભદ્ર–પુરૂષ ‘ આ g લાવીને આપે તે “ તiાર” તે તેવા પ્રકારના “સí વા વા વાયુમં સામં વા’ અનાદિ ચાર પ્રકારના આહાર જાતને ચાહે તે આહાર જાત “પુરિહંત પુરૂષાન્તરકૃત ન હોય અર્થાત્ અન્ય કેઈએ નહીં પણ દાતાએ જ બનાવેલ હોય તથા “દિવાળીઉં બહાર લાવેલ ન હોય તથા “ ચિં’ દાતાએ પોતાને માટે બનાવેલ ન હોય તથા પત્તિ પરિભુક્ત ન હોય તથા “અનાવિચં” ઉપગમાં ભલે લાવવામાં આવેલ ન હોય તે પણ આવા પ્રકારના આહાર જાતને વિશુદ્ધ કટિમાં હોવા છતાં પણ તેને નામુર્થ સચિત્ત અને “જળસળિsi બાવ' અનેષણય–આધાકર્માદિ દેથી યુક્ત યાવત્ માનીને “ળો હિાદિકના” તેને ગ્રહણ કરવો નહીં કેમકે–આહાર જાત પુરૂષાન્તરકૃતાદિ ન હોવાથી અને શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનપક માટે બનાવવામાં આવેલ છે. તેથી તે અગ્રાહય છે. સૂ૦ ૧૪ શ્રી આચારાંગ સૂત્ર : ૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy