SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યતીથિંક વિગેરેને સંયમવાળા ભાવ સાધુ દ્વારા અશનાદિ આપવા કે અપાવવાના કારણે તેમના પ્રત્યેના સત્કાર, સન્માન, આદરભાવ જોઈને લોકોમાં એવી માન્યતા થરો કે આ બધા અન્યતીર્થિક વિગેરે અને માન્ય એવા ભાવ સાધુને પણ પરમ આદરણીય છે તેથી ભાવ સાધુ પ્રત્યે લેકને અનાદર કે અનાસ્થા થવાથી ભાવ સાધુને અસંયમ પ્રવર્તનાદિ દેષ થવા સંભવ છે તેથી તેમ કરવું ન જોઈએ એજ રીતે ભાવ સાવીએ પણ એમ કરવાથી સંયમ વિરાધના થશે તેથી તેઓ પણ અન્યતીર્થિક વિગેરેને અનાદિ પોતે પણ ન આપે અને બીજા શ્રાવક વિગેરે દ્વારા અપાવે પણ નહીં, સિલો હવે ભાવ સાધુ કે ભાવ સાધ્વીએ અન્યતીર્થિક વિગેરેની સાથે એક ગામથી બીજા ગામે સાથે જવાને નિષેધ કરતાં સૂત્રકાર કહે છે ટીકાર્યું–‘સે મિજવું વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી “ભામાશુકામ દૂરૂઝમાળે એક ગામથી બીજે ગામ જતાં “રસ્થિr Rા નાસ્થળ રા” અન્યતીથિકની સાથે અગર ગૃહસ્થ શ્રાવકની સાથે તેમજ “જારિરિગો કારિદારિદ વા સદ્ધિ પારિહારિક સાધુએ અપરિહારિક-સ્વછતાપૂર્વક વિચારવાવાળા સાધુની સાથે “માણુમે જો નિષ્ણ' એક ગામથી બીજે ગામ જવું નહીં કેમકે એવું કરવાથી સંયમની વિરાધના થાય છે કેમકે-કાયિક વગેરેનો નિરોધ થવાથી આત્મવિરાધના દેષ લાગે છે. અને વ્યુત્સગમાં સચિત્તાચિત્ત ગ્રહણરૂપ અપાસુક પ્રાસુકના ગ્રહણથી ઉપઘાત અને સંયમ વિરાધના થશે. એજ રીતે અન્યતીથિક વિગેરેની સાથે એક ગામથી બીજા ગામે જવાથી ભાવસાધુને આહારમાં સંયમ વિરાધના દેષ થશે અને સેડાદિ વંચના વગેરે દેષ પણ થશે. આજ રીતે સાવ સાધ્વીને પણ એવું કરવાથી પૂર્વોક્ત દેષ લાગે છે. તેથી અન્યતીથિક વિગેરેની સાથે તેઓએ પણ રામાન્તરમાં જવું જોઈએ નહીં. ૧ - હવે પિંડરૂપ ભિક્ષા પ્રકરણના બહાનાથી અનેષણીય આધાકર્માદિ દેષથી યુક્ત પિંડ ગ્રહણને નિષેધ કરતાં કહે છે –જે મિત્રÇ વા મિજવુ વા' તે પૂર્વોક્ત સાધુ કે સાધી “રાજ રે સમજે થાવત્ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા મળવાની ઈચ્છાથી પ્રવેશ કરીને જે કંgn g જ્ઞાજિન્ના' ને તેઓના જાણવામાં એવું આવે કે-આ “નવ વા વાળ વ ા સામં વા’ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારને આહાર જાત “સરસ રિયાઈ આ અમુક નિર્ચના નિમિત્તે કે પ્રકૃતિષદ્ર ગૃહસ્થ “gi સામિ અથવા કોઈ એક સાધમિકને “મુરિસ' ઉદ્દેશીને આ આહાર જાત હું બનાવું છું એ વિચાર કરીને “Tળજું, મૂચાઉં, જીવાડું, સત્તારું પ્રાણ-ભૂત-જીવ-સત્વ આ ચાર પ્રકારના જુદા જુદા પ્રાણીને “તમામ સમુદિ સતાવવાના ઉદ્દેશથી સંરક્સ, સમારમ્ભ, અને આરંભ કરે છે તે તેને આધાકર્માદિ દેષથી યુક્ત સમજીને આ અવિરુદ્ધ આહાર જાતને કે નહીં. એ જ રીતે ઉક્ત ઉદ્દેશ્યથી સમ્માદિત વિશુદ્ધ આહાર જાતને પણ ભાવદૂષિત હોવાથી તે ન જોઈએ. તે સંબંધમાં કહે છે-“શ્રી કીત કીસ્મત આપીને ખરીદેલ “મિર પ્રામિત્ય ઉધાર શ્રી આચારાંગ સૂત્ર : ૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy