SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ દેષ થશે. તેથી એ બંને પક્ષના ને જાણીને પારિહારિક ભાવસાધુ એ અપરિહારિક સાધુની સાથે ભિક્ષા માટે ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ન જવું અને તેની સાથે ગૃહસ્થ શ્રાવકના ઘેરથી ભિક્ષા લઈને બહાર પણ ન નીકળવું એજ રીતે ભાવસાધ્વી પણ ભિક્ષા માટે અન્ય તીર્થિકાની સાથે અથવા શ્રાવિકાની સાથે અથવા અપરિહારિક સાધ્વીની સાથે ગૃહસ્થ શ્રાવકના ઘરમાં પ્રવેશ કરે નહીં અને ત્યાંથી ભિક્ષા લઈને તેની સાથે ત્યાંથી બહાર પણ ન નીકળે કેમકે તેમ કરવાથી ભાવસાવીને પણ પૂર્વોક્ત દેષ લાગે છે. સૂત્ર છા હવે અન્ય તીર્થિક વિગેરેની સાથે ભાવસાધુ અને ભાવસાધ્વી વિચારભૂમિ-મલમત્ર ત્યાગ કરવાના સ્થળમાં અને વિહાર સ્થળમાં પણ જવું ન જોઈએ એ બતાવે છેમિતું વા મિજવુળ વા વહિવા વિચારમૂર્ષિ વાવિદ્દામૂ વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાથ્વી બહારના પ્રદેશમાં વિચાર ભૂમિમાં મલમૂત્રને ત્યાગ કરવા અને વિહાર સ્વાધ્યાય અથવા હરવાકરવા માટે “વિર્યમાળે” ઉપાશ્રયથી નીકળતાં અથવા “પવિતમાળે” ઉપાશ્રયમાં પ્રવેશ કરવાના સમયે પણfસ્થળવા’ અન્યતીર્થિક બીજા સમ્પ્રદાયના સાધુની સાથે અથવા “પિવા' ગૃહસ્થ શ્રાવકની સાથે તેમજ “રિદરિયો જા’ પરિહારિક સાધુ “પરિણિજિં' અપરિહારિક સાધુન સાથે “દિશા વિચામૂર્ષાિ વા વિભૂમિં વા' બહારના વિચારભૂમિ મલમૂત્ર ત્યાગ કરવાના સ્થળે અગર વિહરભૂમિ સ્વાધ્યાય અગર હરવાફરવા માટે “નો વિરહન્નિવા વિસિડર વા’ વિચારભૂમિથી નીકળવું નહીં અને વિચારભૂમિમાં પ્રવેશ પણ કરે નહીં. કેમકે અન્યતીથિકાની સાથે વિચારભૂમિ કે વિહારભૂમિમાં અવરજવર કરવાથી ભાવસાર પ્રાસુક-સચિત પાણીથી નિર્મળ કે અનિર્મલ ડું કે જાજું લેપન કરવાથી ઉપઘાત દેષ થવા સંભવ છે. તેમજ સ્વાધ્યાય ભૂમિમાં અન્યતીથિંકની સાથે જવા આવવાથી સાધુ સાધ્વીને સિદ્ધાંતને અપલાપ કરવાથી અથવા નિંદા કરવાથી કલહ વાદવિવાદ વિગેરે થવાની સંભાવનાથી સંયમની હાની થવા સંભવ છે. એજ રીતે પારિવારિક સાધુએ અપાહારિક સાધુની સાથે વિચારભૂમિ કે વિહારભૂમિમાં અવરજવર કરવાથી ઉપરોક્ત દેષ લાગવાની સંભાવનાથી સંયમહાની થઈ જાય તેથી તેઓની સાથે જવું કે આવવું ન જોઈએ. સૂ૦૮ હવે સાધુ સાધ્વીએ અન્યતીથિકને અશનાદિ ચતુર્વિધ આહાર જાત પિતે ન આપે અને બીજા પાસે ન અપાવવા સંબંધમાં સૂત્રકાર કહે છે-“શે મિથુવા મિજવુળીવા' પૂર્વોક્ત ભિક્ષુક અથવા ભિક્ષુકી “રાવ યાવત્ શ્રાવકના ઘરમાં ભિક્ષા મેળવવાની ઈચ્છાથી “વિ મા પ્રવેશ કરીને અથવા ઉપાશ્રયમાં જ રહીને કરે છે અળસ્થિર વા? અન્યતીર્થિક સાધુને અથવા “જાતિથચરHવા' ગૃહસ્થ શ્રાવકને તથા “rifierfજેવા પારિહારિક સાધુ “જારિયરમવા’ અપરિહારિક સાધુને “સંf યા વાળું વા વાડ્રમં સારૂ વા’ અશપાન ખાદિમ અને સ્વાદિમ ચતુર્વિધ આહાર જાત “જો જ અનુપજ વા’ પિતે આપે નહીં અને બીજા પાસે અપાવે પણ નહીં, કેમકે આ રીતે અન્યતીર્થિક વિગેરેને અશનાદિ આપવાથી અથવા અપાવવાથી સંયમ વિરાધના દોષ લાગે છે. કેમકે આવા પ્રકારના શ્રી આચારાંગ સૂત્ર : ૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy