________________
આ પહેલાં એકવાર શેકેલ પૃથુકાદિ અપ્રાસુક હોવાથી સચિત્ત અને અષીય હેવાથી સાધુ સાવીને અગ્રાહય હોવાનું કહ્યું હવે તેનાથી વિપરીત વારંવાર દ્વિધા કરેલ ત્રિધા કરેલ શેકેલ પૃથુકાદિને સાધુ સાધીએ ગ્રહણ કરવાને વિધિ બતાવે છે–મિયા ના મિડુળી વા નાવ વિન્ટે મળે તે પૂર્વોક્તભાવ સાધુ અગર ભાવ સાવી યાવત્ શિક્ષા લાભની આશાથી ગ્રહસ્થના ઘરમાં પ્રવેશ કરતાં તેઓ “s gr gવં નાળિગા' એવું જાણે કે “પિદુર્થ વા” આ શાલી યવ ગૌધૂમાદિ “ઝાવ વાર××વં વા’ યાવત્ ધાન્યાદિનું ચૂર્ણ “સારું અનેકવાર “મકિન અગ્નિ વડે ‘દુરસ્તુત્તો બે વાર કે ‘તિઘુત્તો ત્રણવાર “મનિષ શેકેલ છે તેમ જાણવામાં આવે તે ‘દા અચિત્ત અને આધાકર્માદિ દેષ રહિત હોવાથી એષણીય શુદ્ધ માનીને જ્ઞાવ પરિ િયાવત્ તે ગ્રહણ કરી લેવું. સૂર દા
હવે ભાવ સાધુ અને ભાવ સાધીને ભિક્ષા ગ્રહણ કરવા ગૃહસ્થ શ્રાવકના ઘરમાં પ્રવેશ કરવાને વિધિ બતાવે છે- મિત્તવું વા મિલુળી વા’ પૂર્વોક્તભાવ સાધુ અને ભાવ સાખી “હારું કાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ “પવિસ૩ વાગે' પ્રવેશ કરવાથી ઈચ્છાથી
જે બનવરિયાળ વા’ અન્ય ચૂથિક અન્ય સંપ્રદાયના સાધુ અથવા સાધ્વીની સાથે ભિક્ષા લેવા માટે શ્રાવકના ઘરમાં પ્રવેશ કરે નહીં તેમજ અન્ય તિર્થિક સાધુ સાધ્વીની સાથે ભિક્ષા લઈને નીકળવું પણ નહીં, એજ રીતે ‘રસ્થિuળ વ ગૃહસ્થ શ્રાવની સાથે પણ સાધુ અગર સાધીએ ભિક્ષા લેવા માટે જવું ન જોઈએ. તેમજ “રાત્રિો વા' પરિહારિક સાધુ “મરિuિળ’ પાર્થસ્થાદિ સાધુની ‘દ્ધિ સાથે ‘વંદવા વિચાઈ આહાર લાભની આશાથી “Trદાવ' ગૃહસ્થના ઘરમાં “નો વિસિઝ ઘા” પ્રવેશ ન કરે ‘નિરંભન્ન વાઅગર પહેલા પ્રવેશ કરેલાની સાથે બહાર પણ ન નીકળે, કેમકે તે અન્યતીર્થિક સાધુ અથવા ગૃહસ્થ શ્રાવક જે ભાવસાધુની પહેલાં કે પછી જાય તે નીચે બતાવવામાં આવેલ દેષ થવા સંભવ છે. તેમાં તેમની પહેલાં જવાથી સાધુને તેની પાછળ પાછળ જવાથી ઈર્યાપ્રત્યય, કર્મબન્ધ અને પ્રવચનમાં લાઘવ હલકાપણું) દેષ થવા સંભવ છે, અને તે અન્ય તીથિકને જાતિ વગેરેને ઉત્કર્ષ થશે, તેજ રીતે અન્ય તીથિક સાધુની પાછળ પાછળ જવાથી અભદ્ર સ્વભાવવાળા દાતાને તેમના પ્રત્યે દ્વેષ થવા સંભવ છે તેમજ દાતા તે બન્નેને–અન્ય તીર્થિક અને ભાવ સાધુને શિક્ષા-સામગ્રી વહેંચીને જ આપશે. એ પરિસ્થિતિમાં ભાવસાધુને અવમૌદર્યાદિમાં અને દક્ષિાદિમાં પ્રાણવૃત્તિના સંકટાદિ દોષ થવા સંભવ છે. એજ રીતે “રારિવારિgિn
& પારિવારિકપિંડદોષને પરિત્યાગ કરવાવાળા ભાવસાધુ જે અપરિહારિક કુશીલ સંસકત -સ્વચ્છદતાપૂર્વક વિચરવાળા કુસાધુની સાથે ભિક્ષા લેવા ગૃહસ્થના ઘરમાં પ્રવેશ ન કરે અને ત્યાંથી ભિક્ષા લઈને તેની સાથે પાછા પણ ન ફરે કેમકે તે અપારિવારિક સાધુની સાથે ભિક્ષા લેવા ગૃહસ્થના ઘરમાં જવાથી સાધુ જે આધાકર્માદિ દેષ દૂષિત અનેષણય ભિક્ષાગ્રહણ કરે તે તેની પ્રવૃત્તિનું અનુજ્ઞાત-અજાણ હોવાથી સમર્થન થશે. જે તેવા પ્રકારના આધાકર્માદિ દોષ દુષ્ટ અનેષણીય ભિક્ષાને ગ્રહણ ન કરે તે તેની સાથે “અસંખેડા વિગેરે
શ્રી આચારાંગ સૂત્ર : ૪