SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તેવા તથા ગતિનિ૪િનાથ તિર્યક છેદ વિનાના છે. “બઝિન્નાએ અવ્યવચ્છિન્નજીવ વિનાના નથી. આવા પ્રકારની ઔષધિ-શાલી બીજાદિને અપ્રાસુક-સચિત્ત અને અનેષણયઆધા કર્માદિ દેથી યુક્ત સમજીને લેવું ન જોઈએ. આગળની ક્રિયા સાથે આ સંબંધ છે–એજ રીતે “પૂર્વ તહfણી વા વિવુિં પાક્યા વગરની કચી ફળી છીમી કે જે “બા મિત અનભિપ્રાંત એટલે કે સચેતન છે તેમજ “સમન્નિા અભમ મસળ્યા વિનાની છે. એવી કળીને “પા” પ્રેય જોઈને તેને “” અપ્રાસુક સચિત્ત અને “ગોળત્તિ અનેષણય–આધાકર્માદિ દોષથી દૂષિત “Homળે” સમજીને “અમે સંતે વિ' મળવા છતાં પણ “m is mહિકના” ગ્રહણ કરવું નહીં સૂa હવે કેવા પ્રકારની ઔષધિ અને ફલીઓ લેવી જોઈએ તે બતાવતાં સૂત્રકાર કહે છે ટીકાથ–બરે ઉમરવું ના ઉમરવૃળી જા’ તે પૂર્વોક્ત ભાવસાધુ અને ભાવ સાધ્વી થાવત્ શબ્દથી ગૃહપતિ શ્રાવક ગૃહસ્થના ઘરમાં “ િસાથે પ્રવેશ કરીને ધરે જાગો gણ રહીશો કાળકા' તેઓ જે ઔષધિયોને (આહારને) એવી સમજી લે કે આ ઔષધિ અશિvrો સંપૂર્ણ નથી. પરંતુ ઉપહત છે તેથી અચિત છે. તથા અણિયાળો અપાશ્રય અર્થાત જેને મૂળ ભાગ કપાઈ ગયેલ છે તેવી છે અને “ વિશarળો જેના બે કકડા કરવામાં આવ્યા હોય તેવી છે. તથા “ તિદિનાગો’ તિર્યફ ઈદવાળી છે. તેમજ વોષ્ઠિના વ્યવચ્છિન્ન જીવ રહિત છે એ રીતની શાલી બીજાદિને જોઈને તે ગ્રહણ કરી લેવું જોઈએ. આને નીચેના આગળના ક્રિયાપદ સાથે સંબંધ છે. હવે ફળિ-સિંગના ગૃહણ કરવા સંબંધમાં કહે છે-“રનિયં વા ૪િ (ઝિવા૪િ) પાયા વગરની મગ વિગેરેની ફલી–સીંગને “મિર્જત” જીવ રહિત જોઈને તથા માથે મસળેલી “હા” જઈને “ઘણfબન્નત્તિ પ્રાસુક-જીવ વિનાની અચિત્ત અને એષણીય અને આધાકમદિદ વિનાની માળે સમજીને “ઢામે સંતે વિવિજ્ઞા’ મળે તે ગ્રહણ કરી લેવું જોઈએ. સૂ૦૪ હવે સાધુ અને સાધીને ભિક્ષા લેવા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને કેવો આહાર લે તેને વિધિ બતાવવામાં આવે છે.–“રે મિનરર્ વા મિસ્કુળા વા જાવ વિષે સમાને પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી યાવત્ ભિક્ષાલાભની આશાથી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને “જે કં પુળ જ્ઞાળા ” તેઓએવું જાણે કે આ આહાર “વિદુચ નવાશાલી આદિને અથવા અગ્નિથી ભુજેલ ધાણી વિગેરે અથવા “દુર્થ વા’ જેમાં સચિત્તરજ ઘણી હેય “મુકિ' અગ્નિ દ્વારા શેકેલ કે જે અર્ધપકવ હોય અથવા “મુંધુ' ઘણું આદિને લોટ વાસરું ના' અથવા છોડા વિનાના ચખા હોય “જાવજવં વા' ચોખાને લેટ વિગેરે જે “સરું એકવાર “સંમકિઝી” અગ્નિથી શેકેલ છે તેમ “નાળિગા’ જાણવામાં આવે તે તેવા પ્રકારને આહાર અપ્રાસુક સચિત્ત અનેષણીય અને આધાર્માદિ દેષયુક્ત માનીને “અમે સંતે મળવા છતાં “જો fairરિકા તેને ગ્રહણ કરવા નહીં, સૂપા શ્રી આચારાંગ સૂત્ર : ૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy