SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ કે-દે બારાત વા ગદ્દે વાતચંલિયા' ઉદ્યાન-બગીચા વિગેરે એકાન્ત પ્રદેશમાં અથવા ઉપાશ્રયમાં જ તેને લઈ જઈને અથવા જ્યાં ‘અખંઢે વા' અહી અપશબ્દ નિષેપાક હોવાથી એકેન્દ્રિય ઇંડા ન હોય અથવા ‘વપાળે વા’ અલ્પપ્રાણ રસથી ઉત્પન્ન થનારા દ્વીન્દ્રિય વિગેરે પ્રાણી ન હોય અથવા અવ્વી' ચણા, ઘડું વિગેરેના ખી ન હેાય અથવા ‘બળત્તિ' અંકુર દુર્વા વિગેરે લીલે તરીવાળા પ્રદેશ ન હોય અથવા બળો હૈ' જ્યાં હિમ ખરફ ન હેાય અપ્પો' કાચુ પાણી જ્યાં ન હોંય અથવા ‘અવુત્તિ 737 મટ્ટિયમ દાસંતાળ' જ્યાં ઉત્તિ ગ–ઘાસના અગ્રભાગમાં રહેલ જલાણુ પનક-ઉપી નામના અત્યન્ત જીણા જન્તવિશેષ દમૃત્તિકા-પાણીથી મળેલ માટી ન હેાય અથવા મર્કાડા વિગેરે સૂક્ષ્મ જંતુ વિશેષોના સમૂહ ન હોય તેવા પ્રદેશમાં ત્રિવિત્તિય વિનિ'ત્રિય' અશુદ્ધ અંશેને દૂર કરીને ‘ઉમ્મિÉ વિત્તો િનિસોયિ' પ્રાણિ વિગેરેથી મળેલ અશનાદિ ચતુવિધ આહાર જાતને વિશેાધન કરીને અશુદ્ધ અંશને સશૈધન કરીને વિવેચન કરી તે દ્વારા દૂર કરીને ‘તો સંનયામેલ મુનિન વા પીન્ન વા' અશુદ્ધ અંશાને હટાવ્યા બાદ ખાકીના ખચેલા અશનાદિ ચતુર્વિધ આહાર જાતને શુદ્ધ સમજીને રાગદ્વેષ રહિત થઈને આહાર કરે અથવા પાન કરે, આહાર ચેાગ્ય શુદ્ધ અન્નાદિને આહાર કરે અને પિવાલાયક શુદ્ધ દૂધ વગેરે મૈં પીવે પરંતુ ‘નં ય નો સંચારના મોત્તÇ વા વાય વા' જે અંશ ખાવા કે પીવાલાયક ન હોય ‘તે તમાચાય ાંતમવક્રમિકના' સાધુ કે સાધ્વી તેને લઇને અર્થાત્ જે ખાવા-પીવાલાયક ન હોય તેને લઈને નિર્જનપ્રદેશમાં ચાલ્યા જવુ. અને સમય મિત્તા' એકાન્તમાં જઇને ‘અદ્દે જ્ઞમયંદિરુત્તિ વા' મળેલા ખીજ અંકુર આદિ સ્થળમાં અથવા તે ‘ટ્ટિાલિલિ વા’ જયાં હાડકાઓના ઢગલે હેાય એવા સ્થળમાં અથવા ‘તુલસિ સિવા’ જ્યાં ભુસાને ઢગલેાહેાય એવા સ્થળમાં અથવા ‘મુદ્ધ નોમયજ્ઞત્તિ સિવા” જ્યાં સુકેલા છાણાના ઢગલા હૈાય અથવા અળચતરસિયા તાત્તિ થંકિôત્તિ' ખીજા એવા પ્રકારના સ્થળેામાં ‘દુંહિય હિય’વારંવાર પ્રતિલેખના કરીને ‘વન્નિય વજ્ઞય' વારવાર તેનુ પ્રમાન કરીને અર્થાત્ સદેરક મુખવસ્તિકાવાળા મુનિએ તેનું આંખેાથી સારી રીતે નિરીક્ષણ કરીને અને રોકરણાદિથી તેનુ પ્રમાન કરીને તો સંગયામેત્ર કૃષિજ્ઞ પ્રતિલેખન અને પ્રમાન કર્યાં ખાદ સંયત-ઉપયુક્ત થઈ તે જ ઉપયાગાવસ્થામાં જ રહીને પરિત્યાગ કરે અર્થાત્ આહાર પાણી કરવાથી બચેલા આહારને નિર્જીવ સ્થળમાં જઈને સમ્યક્ ઉપયેગપૂર્ણાંક તેના ત્યાગ કરે, પ્રસૂરા ટીકા-હવે સાધુ અગર સાધ્વીને ઔષધ સેવનના સબધમાં કેવા પ્રકારનું ઔષધ લેવુ જોઇએ તે વિધિનું પ્રતિપાદન કરે છે-રે મિવુ વા મિવુળી ' તે પૂર્વોક્તભાવ સાધુ અથવા ભાવ સાધ્વી નાદાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં વિવાયડિયા' ભિક્ષા મળવાની આશાથી અનુવિદ્ને સમાળે' પ્રવેશ કરીને ‘તે ગાત્રાડુળ ઓસદ્દીબો ગાળેના' તે ભાવ સાધુ અગર ભાવ સાધ્વી એવું જાણીયેય કે ઔષધી-ચેાખા વિગેરે ‘સિળાત્રો’ સમગ્ર પરિપકવ નહાવાથી અચિત્ત છે. તેમજ સાત્તિયાઁબો' સ્વાશ્રય અર્ધો જેના મૂળ નષ્ટ નથી થયા તેવા છે. તથા અવિદાબો’ અદ્વિદલકૃત જેના બે ટુકડા કરવામાં નથી માન્યા શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy