SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વિટ્રિજ્ઞા' પાણીના સમા કિનારે જઇને ઉભા રહેવુ. અને ‘તે મિફ્લૂ વા મિત્રવુઝી વા' તે ક્તિ સાધુ અને સાધ્વી જીરું વા સિળતૂં વા પાણીથી ભીના અને ચીકાશ વાળા હ્રા' શરીરને ‘ળો થાન્નિગ્ન વા નો પર્માન્નTM વા' એકવાર કે અનેકવાર આજન પ્રમાન કરવુ નહી' નો હિટ્રિજ્ઞ વા' અથવા એકવાર સલેખન અર્થાત્ શરીરને લુંછવું નહીં ો નિસ્ટિલિયા' વારવાર નલેખન કરવું નહી' તથા ` જીવહિના વા નો ઉમટ્ટના ય’ઉલન-મન અને ઉર્દૂન માલીશ પણ કરવા નહીં તથા ‘નો અચાવિઘ્ન ના યાત્રિકા ના તથા સૂર્યના તડકા વિગેરેમાં એ ભીના શરીરને આતાપન કે પ્રતાપન કરવું નહી. અર્થાત્ એકવાર કે વારવાર શરીરને તપાવવુ નહી”. ગ પુળ વૃં જ્ઞાનિન્જ' અને જો તે સાધુ અને સાધ્વીના જાણુવામાં એવું". આવે કે ‘મિત્રો ગોમે જા' મારૂં શરીર પાણી વગરનું અર્થાત્ કરૂ થઈ ગયું છે. તથા ‘ચિસિળષે જાણ’ શરીર બિલ્કુલ ભિનાશ વગરનું, થઇ ગયું અર્થાત્ સારી રીતે સુકાઈ आ० ६९ । ગયેલ છે. એમ લાગે છે ‘તવાર થાય જ્ઞાન્નિગ્ન વામગ્નિજ્ઞવા' એવી રીતના બિલ્કુલ સુકાઈ ગયેલા શરીરને આમર્જન પ્રમાન કરવુ તથા સ્પ્રે પાણીની ભિનાશ વગરના શરીરને યાત્ ‘લાય યાજ્ઞિ વા' સલેખન તથા પ્રતિલેખન પણ કરવું તથા ઉલન મન તથા ઉદ્દન માલીશ પણ કરવી કેમ કે પાણીના છાંટા વિના । અને ભિનાશ વગરના શરીરનું આમાનાદિ કરવાથી અકાયિક જીવેાની હિંસા ના સંભવ ન હાવાથી સંયમની વિરાધના થતી નથી. ‘તો સનયામેય નામાનુજમ ટુગ્નિના' તે પછી સંયમ પૂર્વક જ એક ગામથી બીજે ગામ ગમન કરવુ કેમ કે ઉક્ત પ્રકારથી સુકેલા શરીરને આમદ નાદિ કર્યા પછી સંયમપૂર્ણાંક વિહાર કરવાથી સયમની વિરાધના થતી નથી।૧૮। હવે સાધુઓએ ગ્રાભાન્તર ગમન કરતાં વાણી સયમ રાખવા માટે સૂત્રકાર કથન કરે છે. ટીકાથ’-તે મિશ્ર્વ ‘વા મિવુળી ના' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વીએ ‘ગામનુગામ જૂનમાળે' એક ગામથી બીજે ગામ જતાં ‘બંતા નો રેહિં સર્દ' મામા ગૃહેરથાની સાથે ‘રિવિય વજ્ઞિત્રિય' વારંવાર નિ ંદિત ભાષણ કરતાં કરતાં માજીમ તૂગ્નિજ્ઞા' એક ગામથી ખીજે ગામ જવુ' નહી' અર્થાત્ વૃથા પ્રલાપના ત્યાગ કરીને ગ્રામ ન્તરમાં ગમન કરવું' કેમ કે નકામે વાગૂવિલાસ કરવાથી સયમની વિરાધના થાય છે. તેથી તત્રો તનયામેવામાણુનામ ટૂગ્નિજ્ઞ' વાણીના સયમ ક જ ગમન કરવાથી સાંચમની વિરાધના થતી નથી. ! ૧૯ ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૬૫
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy