________________
હવે સાધુને જાંઘપુર પાર્ટીમાં જવાને વિધિ કહે છે
ટીકાથ–“રે મિકq at fમવસ્તુળ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી TATUNIT ટૂકનમાળે એક ગામથી બીજે ગામ જતાં “લતા રે વારંસારમે ૩ સયા એ સાધુને માર્ગમાં જંઘાથી પાર કરવા લાયક અર્થાત્ જાંઘ પર્યત પાણી હોય તે એ જંઘાપુર પાણીને પાર કરવા માટે “ પુલાવ’ પહેલાં “સીસોવરિચ ા ઘણી vમન્નિના મસ્તક સહિત ઉપરના ભાગના શરીર નું અને પગનું પ્રમાર્જન કરવું અને
મન્નિત્તા સમસ્તક ઉપરના ભાગના શરીર અને પગનું પ્રમાર્જન કરીને “ પાડ્યું બંછે દિન' એક પગને જલમાં રાખીને તથા “ પાચં થસે વિદા' એક પગને જમીન પર રાખી “તો સંગામેવ કરિ મહાયં રીઝ” તે પછી સંયમ પૂર્વક જ યથાચાર્ય અર્થાત ઈ સમિતિના સંબંધમાં આચાર્યના ઉપદેશાનુસાર જ ગમન કરવું અને જે મિલ્લૂ વા મિડુળી વા’ તે પૂર્વોક્ત સયમશીલ સાધુ કે સાધ્વી બહરિધ રીમાળે આચાર્યના ઉપદેશ પ્રમાણે ગમન કરતાં જો દુર્ઘ દૃર્થ ” હાથ વડે હાથને પગ વડે પગને અને બનાવ ગળાના માળે યાત્ શરીરથી શરીરને સ્પર્શ કરે નહીં. અને તે સાધુ અનાસાદનાથી અર્થાત્ હાથ પગ અને કાયાદિથી હાથ પગ અને કાયાદિને સ્પર્શ કર્યા વિના જ “તો સંજ્ઞયામેવ વંશાવંતરિને ૩ સંયમ પૂર્વક જ જાંઘથી તરવા ગ્ય પાણીને “બહરિવં રીઝ’ આચાર્યના ઉપદેશ પ્રમાણે જ પાર કરે. અર્થાત્ ઈર્યા સમિતિમાં આચાર્યો જે પ્રમાણે કહ્યું છે એજ પ્રમાણે તે જલને પાર કરવું ‘સે મિકÇ Rાં મિતqળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “કંથા સંતરિકે વર્ણ” જંઘાથી તરવાને ગ્ય પાણીને “નાટ્ટારિયે યમને આચાર્યના ઉપદેશ પ્રમાણે જ ગમન કરતાં ‘ળો સારાવહિવાઈ સુખ શાંતિની પ્રાપ્તિ માટે અને “ ઉરિવાર વરિયા' પરિતાપની શાંતિ માટે પણ “દમયંતિ ડાંસિ’ અત્યંત અગાધ પ માં
યં વિનિન્ના' શરીરને પ્રવેશાવે નહીં અર્થાત્ અગાધ જળમાં કેઈ પણ સમયે પ્રવેશ કરે નહીં પરંતુ “તો સંયમેવ' પ્રવેશ કર્યા પછી સંયમ પૂર્વક જ “કંવા સંતરિ ૩ જાંઘથી પાર કરવાને યોગ્ય પાણીમાં “ગારિયં ના આચાર્યના ઉપદેશાનુસાર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૬૬