SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ હવે રાગદ્વેષને લઈ નાવિક જે સાધુને કે નૌકાને પાણીમાં ફેંકી દે તે સાધુના કર્તવ્યને ઉપદેશ કરે છે. ટીકાથ–બળું પો નાવા નાવર જયં વરૂન્ના” તે નાવ પર ચઢેલ નાવિક નાવ પર ચઢેલા કેઈ પણ પુરૂષને કહે કે આવતો ! હે ચિરંજીવી ગૃહસ્થ “ge 1 અને નવા મંદમાણ મારૂ આ શ્રમણ-સાધુ કેવળ નીકાના ભંડારીયા જે ભારરૂપ જ છે. “ વાદાર જહા” તેથી આ સાધુને બન્ને બાવડાથી પકડીને બનાવવો ૩ર વિવિજ્ઞા નૌકામાંથી પાણીમાં ફેંકી દે એમ કહે તે “થપૂરું નિઘોરં યુવા’ આ પ્રકારના શબ્દને સાંભળીને અને “નિસમ તેને હૃદયમાં અવધારણ કરીને “ય વીવરધા સિયા' એ સાધુ જે વસ્ત્રધારી હોય તે “ન્નિધ્યમેવ જીવરાળ રૂઢિગ ના જદિથી એ વસ્ત્રોથી અર્થાત્ ફાટેલા કે જુના કપડાથી મસ્તકને વીંટાળી લે અર્થાત્ એ વસ્ત્રોથી મસ્તકને લપેટી લેવું, અથવા “નિવેઢિન્ન થા’ શરીરને જ વીંટી લેવું વેષ્ટનના રૂપે જ એ વસ્ત્રોને ધારણ કરી લેવા. અને “આ પુળ પર્વ જ્ઞાણિજ્ઞા જે તે સાધુને આ નીચે કહેવામાં આવનાર પ્રકારથી જાણવામાં આવે કે- “અમિત શૂરજ્જન્મ વહુ ' આ છોકરાઓ દૂર કર્મ કરવાવાળા છે, તેથી ‘યgrfહું જ કદાચ મને હાથથી પકડીને “રાવાઓ લife ઉજવિજ્ઞા’ નાવમાંથી પાણીમાં ફેંકી દેશે તેથી “રે પુષ્યામે રક્શા તે સાધુએ નાવિકને પિતાને ફેંકતા પહેલાં જ કહેવું કે “આ તો નાવરૂ છે આયુષ્યન્ ! ગૃહપતિ! “ના મેરો ઘાફા જાવ તારાગો કિ ઉang” મને હાથથી પકડીને નાવમાંથી પાણીમાં ન ફેંકે “સર્ચ વેવ કહું નાનો શિ” હું પોતે જ નાવમાંથી પાણીમાં ગોntહા”િ ઉતરવા તૈયાર છું. તેમ કહેવાથી if a તે ઘણો સ’ આ પ્રમાણે બેલતા એવા સાધુને જે તે નાવિક ગૃહસ્થ એકદમ “વાહાહું જા હાથથી પકડીને બલાત્કારથી “નાયાગો વારિ' નાવમાંથી પાણીમાં “વિવિજ્ઞાા' ફેંકી દે તે “i નો કુમળે ચિ' તે સાધુએ પાણીમાં ફેંકાઈ ગયા પછી પ્રસન્ન ચિત્તવાળા ન થવું. તેમ જ તો કુમળે સિવા” અપ્રસન્ન ચિત્ત પણ થવું નહીં. તથા નો દશાવયં મળે નિયંઝિન મનને ઉંચા નીચું પણ કરવું નહીં અર્થાત્ મનમાં ગુસ્સો કરવો નહીં' તથા ગાળાગાળી કે તેવા ખરાબ શબ્દો બોલવા નહી “નો સં યાત્રા ઘણા વETખ સમુદ્રિકા' તથા તે બાળ અર્થાત્ અજ્ઞાનીઓને મારવા માટે પણ ઉદ્યમ કર નહીં કેમ કે “કપુપુe બાહિરે' સંયમ પરાયણ સાધુએ સમભાવથી રહેવું એજ ઉત્તમ માનવામાં આવેલ છે. તથા સાધુઓ સમદશિ સ્વભાવવાળા હોય છે. તેથી તેઓએ રાગદ્વેષ કે ફોધ કરે ઠીક નથી. તેથી સાંસારિક વિષેની ઉત્કંઠાથી રહિત થઇને તથા બાહ્યમને વૃત્તિથી પણ રહિત થઈને “ign =ા સમg” એકાન્ત ચિત્તથી પિતાના આત્માને સમાધિયુક્ત બનાવે અર્થાત્ સમાહિત થઈને એટલે કે સાવધાન મનવાળા થઈને ધ્યાન મગ્ન થવું “તો નાગા વણિ વણિકના અને સંયમ પૂર્વક જ નાવમાંથી પાણીમાં સ્વયં ઉતરી જવું અને કંઈપણ અગ્ય કાર્ય કરવું નહીં કેમ કે સાધુને સંયમની આરાધના કરવી એજ અત્યંત જરૂરી છે. આ સ. ૧૭ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧ ૬ ૩
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy