________________
અને ઉપકરણ વિગેરેમાં મમત્વ રહિત થઈને અંત:કરણની વૃત્તિને સંયત કરીને અર્થાત્ બાહય મને વૃત્તિને રોકીને “તનgi વિજ્ઞ સમrણી” એકાન્તમાં જઈને પિતાની ચિત્તવૃત્તિને રોકીને શાંતચિત્ત થઈને વેગ સમાધિમાં લીન થઈને આત્મગત આસક્તિરૂપ મમત્વ ભાવને પરિત્યાગ કરીને સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં સમાહિત થવું. ‘ત્ત સંસામેવ નાવાત્તા િરચવા તે પછી સંયત થઈને યતના પૂર્વક નૌકા દ્વારા તરવા કે પાર કરવા ગ્ય પાણીની ઉપર નૌકા દ્વારા જતાં યારિયં રીફ ' આચાર્યોએ બતાવેલ માર્ગ અનુસાર જ ગમન કરવું “ચં વહુ સવા રૂકજ્ઞાસિ’ આ ઈ સમિતિના પહેલા ઉદેશાના કથનને ઉપસંહાર કરતાં કહે છે કે આજ એ સાધુ અને સાથીની નિરંતર યતના સમજવી અને એજ સંયમ પાલન કરવું તે એ સાધુ અને સાથ્વીની સમગ્રતા અર્થાત્ સાધુત્વની સામગ્રી સામાચારી સમજવી ‘ત્તિf” એ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશને અનુવાદ કરીને ગણધરોને સુધમાં સ્વામીએ કહ્યું છે આ રીતે “રૂરિયાઇ પઢો ઉરે' ઈર્ષા સમિતિને પહેલે ઉદ્દેશે સમાપ્ત. ધ સૂ. ૧૫ |
ઈર્યાધ્યયનને બીજો ઉદેશે ઈર્યાધ્યયનના પહેલા ઉદ્દેશામાં નાવ પર બેસનારા સાધુએ પાળવાની વિધિ બતાવી છેહવે આ બીજા ઉદ્દેશામાં પણ એજ વિધિનું પ્રતિપાદન કરે છે–
ટીકાર્થ i વો ના જાવાથે વરૂT' તે પૂર્વોક્ત ગૃહસ્થ નાવ પર ચઢેલ નાવિક નાવ પર ચઢેલા અગર બેઠેલા સાધુને જે આ વયમાણ રીતે કહે કે–ભાવસંતો સમા !” હે આયુન્ ! ભગવાન ! શ્રમણ ! “યં ત તુi છત્તાં ’ આપ અમારી આ છત્રીને “કા જHછેવળT ti’ યાવત્ આ ઇંડાને અગર આ દેરીને અથવા આ ચર્મ છેદનને “જિsgrદ ગ્રહણ કરે “પ્રાણિ તુ વિજાણું સરળગાયાળિ તથા અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રને અર્થાત્ આયુધ તલવાર વિગેરેને “ધારેહિ ધારણ કરે અર્થાત ગ્રહણ કરો, અથવા “ર્થ તા તુમ ાર ઘા પmહિ આ બાળકોને આપ દૂધ પિવરાવે એમ કહે તે “જો રે સૈ વર્જાિ પરિજ્ઞાળિકા એ સાધુએ એ ગૃહસ્થની એવા પ્રકારની પ્રેરણને સ્વીકાર કરે નહીં અર્થાત્ એ નાવિકની આજ્ઞામાં સંમત થવું નહીં પરંતુ તુણિીનો વેહિકના' પરંતુ મૌન રહીને જ તેની ઉપેક્ષા કરવી, અર્થાત્ કંઈ પણ બેલવું નહીં સૂ. ૧૬ છે
आ०६८
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૬ ૨