SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ હવે પ્રકારાન્તરથી નૌકા પર બેસવા સબંધી વિષયનું પ્રતિપાદન કરે છે.- ટીકા”-સે મિલૂ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વીએ ‘નાä સુદમાળે' નૌકા પર ચઢતાં ‘નો સાવકો પુત્રો દુનિ' નૌકાના આગળના ભાગથી નૌકા પર ચઢવું નહી ‘નો નાબો મળ્યો દુરદ્દિકના નૌકાના પાછળના ભાગમાં ચઢવુ' નહી' તથા 'નો નવાબો માગો યુજ્ઞિા' નૌકાના મધ્ય ભાગમાંથી પણ ચઢવુ નહી કેમ કે નૌકાને આગળના ભાગ અને પાછળના ભાગ અને મધ્યભાગથી ચઢવાથી પ્રાણિક હિંસા ના ભયરહે છે. તેથી આગળ પાછળ અને મધ્ય ભાગથી સાધુ અને સાધ્વીએ નાવ પર ચઢવું નહી’. ‘નો માગો પત્તિાિય ‘નિશ્ર્ચિય' હાથને વારવાર ચા કરીને અનુદ્ધિયાદ્ ઉદ્દિનિય િિત્તય' અને આંગળીયાથી નિર્દેશ કરીને બ્રોમિયોનનિય' આંગળીયાને વારંવાર નમાવીને જીમિય ઉન્નમિય' આંગળીયા વારવાર આગળ કરીને પણ ‘નિજ્ઞજ્ઞા' જોવુ' નહીં. કેમ કે આ રીતે વારંવાર હાથને ઉંચા કરવાથી તથા આંગળીયાને લાંખી કરી નિર્દેશ કરવાથી પવનના વેગથી પાણીમાં પિડ જવાના ભય રહે છે. મેળે પરો નાવાળકો અને તે પર–ખીને ગૃહસ્થ નાવ પર ચઢેલ નાવિક ‘નાવારાયં વરૂગ્ગા નાવ પર ચઢેલા સાધુને જે આ નીચે જણાવ્યા પ્રમાણે કહે કે બાઽસંતો સમળા !' આયુષ્મન્ શ્રમણ ! ‘ણ્યં તા તુમ નર્વ સાવ્નિા વા' આ નાવને આપ જરા ખેંચે. ‘યુદ્ધજ્ઞદ્િ વા’ અને જરા વધારે ખેચા વિવાહ વા’ અથવા આ નાવ પર કઈ વસ્તુ રાખીને બીજા કિનારા સુધી લઈ લે ‘જીયા વા નાચ ગાterfદ્દ' દારીથીપકીને આ નાવને ખેંચે અને નાવને ચલાવે. ‘નો તે સંપન્ન નાળિજ્ઞ' આ પ્રમાણે જો તે નાવિક સાધુને કહે તે તે સાધુએ તે નાવિકની આવી પ્રેરણાને સ્વીકારવી નહીં. અર્થાત્ એ નાવિકને કંઇ પણ ઉત્તર આપવે નહીં પણ 'તુસિળીયો વૈદ્દેિ મૌન ધારણ કરીને તેની ઉપેક્ષા કરવી. એ રીતના નાવિકના વાય પર જરા સરખું' પણ ધ્યાન આપવું નહી. પણ ચુપ જ રહેવુ. કેમ કે એલવાથી સ્વીકારાત્મક ઉત્તર આપવાથી સંયમની વિરાધના થાય છે અને નકારાત્મક ઉત્તર આપવાથી એ નાવિક અનેક પ્રકારના ઉપદ્રવ કરે. ાસૂ. ૧૨૫ હવે પ્રકારાન્તરથી સાધુઓને નૌકા પર એસવાના સંબંધમાં જ વિશેષ કથન કરતાં સૂત્રકાર કહે છે– ટીકા-ને નં વો નાયાલો' તે પર અર્થાત્ નાવ પર ચઢેલે નાવિક ગૃહસ્થ ‘નાવાર્થ'ના પર ચઢેલા સાધુને જો ‘વન્ના' કહે કે 'બાલ'તો સમળા !' ડે આયુષ્મન્ ! શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૫૯
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy